SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ભગવાનદાસ મ. મહેતા મિ. જે. વિદ્યાલય ને સ્નાતકેપ ફળ પરિપાક પામે, જેના મીઠા રસથી શિષ્ટ સમાજ જામે. (યુમ) ૬ અનુષ્યપએવું વિદ્યાતણું ધામ, જ્ઞાનરશ્મિ પ્રસારતું; સ્વરૂપ વર્તતું હારું, આત્મને ધન્ય માનતું ભૂજંગી— નથી હું ખરે! માત્ર પાષાણમૂર્તિ, હું તે બેધમૂર્તિ સચેતન્યક્તિ; નથી હું મર્યાદિત ક્ષેત્રે જ વ્યાપી, હું તે ભારતીધામ છું વિશ્વવ્યાપી. ઇન્દ્રવજા સંવાદ જ્યાં તવતણુ ભણાય, સાહિત્ય સંગીત સુરે સુણાય; જ્યાં છાત્ર પાત્રે બહુ જાય ઘૂમી, એવી છું હું વાડમય રંગભૂમિ, રત્નમાલામુજ મંદિરે બય પૂજારી, ભક્તિ કરે છે. વિવિધ પ્રકારી; ભાવને કેઈ ધરે છે, કુસુમાંજલિ કે કવિય કરે છે, ચારુ ચરિતનું ચંદન ચર્ચ, - વિનય ગુણોના સુમન અર્ચ, જ્ઞાન દ મંગલ પ્રગટાવે, રત્નત્રયી આરત્રિક ગાવે. ઇંદ્રવજા– કે વૈદ્ય વિદ્યા પદવી ગ્રહંતા, વિજ્ઞાનમાં કે પટુતા ચહતા; વાણિજ્ય કે, કેઈ કલા ઉપાસે, વિદ્યાપિપાસુ બહુ અત્ર ભાસે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy