________________
છે. ભગવાનદાસ મ. મહેતા
મિ. જે. વિદ્યાલય ને સ્નાતકેપ ફળ પરિપાક પામે, જેના મીઠા રસથી શિષ્ટ સમાજ જામે. (યુમ) ૬
અનુષ્યપએવું વિદ્યાતણું ધામ, જ્ઞાનરશ્મિ પ્રસારતું; સ્વરૂપ વર્તતું હારું, આત્મને ધન્ય માનતું
ભૂજંગી— નથી હું ખરે! માત્ર પાષાણમૂર્તિ,
હું તે બેધમૂર્તિ સચેતન્યક્તિ; નથી હું મર્યાદિત ક્ષેત્રે જ વ્યાપી,
હું તે ભારતીધામ છું વિશ્વવ્યાપી.
ઇન્દ્રવજા સંવાદ જ્યાં તવતણુ ભણાય,
સાહિત્ય સંગીત સુરે સુણાય; જ્યાં છાત્ર પાત્રે બહુ જાય ઘૂમી,
એવી છું હું વાડમય રંગભૂમિ,
રત્નમાલામુજ મંદિરે બય પૂજારી,
ભક્તિ કરે છે. વિવિધ પ્રકારી; ભાવને કેઈ ધરે છે,
કુસુમાંજલિ કે કવિય કરે છે, ચારુ ચરિતનું ચંદન ચર્ચ, - વિનય ગુણોના સુમન અર્ચ, જ્ઞાન દ મંગલ પ્રગટાવે, રત્નત્રયી આરત્રિક ગાવે.
ઇંદ્રવજા– કે વૈદ્ય વિદ્યા પદવી ગ્રહંતા,
વિજ્ઞાનમાં કે પટુતા ચહતા; વાણિજ્ય કે, કેઈ કલા ઉપાસે,
વિદ્યાપિપાસુ બહુ અત્ર ભાસે.