SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ લંબચોરસક્ષેત્રનું પ્રતર જાણવાનું કારણ ૩૦૩ એનો વર્ગકરીને વર્ગમૂળ વખતે શેષ રહેલા ૧૬૭૩૨૪ ઉમેરીએ તો ૩૪૩૦૮૦૯૭૫૦૦ આવે. તથા વૈતાઢ્યની ગુરૂછવા તે તાત્યની પિતાની જ છવા છે, ૧૦૭૨૦ જનની કળા ર૦૩૬૯૧ છે, તેને વર્ગકરી વર્ગમૂળ વખતના વધેલા ૭૪૦૧૯ શેષ ઉમેરતાં ૪૧૪૯૦૦૯૭૫૦૦ વર્ગકળા આવે. વળી ઉત્તરભારતની કળાઓ લઘુછવાની વર્ગકળા ગણાય, એ પ્રમાણે બન્ને જીવાની વર્ગકળા ઉપરથી પ્રતરનું અંકગણિત આ પ્રમાણે— ૩૪૩૦૮૦૯૭૫૦૦ વૈતાઢ્ય લઘુછવાની વર્ગકળા. તેમાં ૪૧૪૯૦૦૯૭૫૦૦ વૈતાઢ્યની ગુરૂછવાની વર્ગકળા ઉમેરતાં ૨) ૭૫૭૯૮૧૫૦૦૦ કળા આવી. તેનું અર્ધ કરતાં ૩૭૮૯૦૯૭૫૦૦ કળા આવી, તેનું વર્ગમૂળ કરતાં ૧૯૪૬૭૬ કળી અને શેષ ૩૫૨૫૨૪ તથા ભાજ,અંક ૩૮૩પર કળા. અહિં શેષના તથા ભાજકના છેદ ઉડાડતાં =૩૬ બાર વડે બન્નેનો છેદ ઉડ્યો જેથી ર૪૭૭=શેષ કળા અને ૩ર૪૪૬ ભાજકકળા થઈ. જેથી 33 રકમ મૂળકળા ઉપરાન્તની આવી. ૧૯૪૬૭૬ વર્ગમૂળ કળાને * ૫૦ વૃતાઢ્યભૂમિની પહોળાઈવડે ગુણતાં ૯૭૩૩૮૦૦ કળા આવી. તેમાં ૨૯૩૭૭ શેષકળા + ૪૫ શેષરાશિને ૫૦ ગુણનાં આવેલી ઉમેરતાં * ૫૦ ૧૯) ૯૭૩૩૮૪૫ ક. (૫૧૨૩૦૭ યોજન ૩ર૪૪૬) ૧૪૬૮૮૫૦ (૪૫ કળા ૯૭૩૩૮૩૩ ૧૨૯૭૮૪ ૧૨ શેષ કળા. ૧૭૧૦૧૦ ૧૬૨૨૩૦ ૦૮૭૮૦ શેષ થાઇન કળા એ પ્રમાણે વૈતાઢ્યભૂમિનું પ્રતર પ૧૨૩૦૭-૧૨ પ્રાપ્ત થયું, એટલે વેતાત્યની ભૂમિ એટલા સમચારસ એજનવાળી છે, તે ભાવાર્થ ગણિતપદને અનુસારેજ જાણવા. વળી અહિં ૮૭૮૦ શેષ રહ્યા તે લગભગ ; (પા) કળા જેટલો છે, માટે તેની ગણત્રી ન કરવી. અથવા એની પ્રતિકળાકરવામાટે ૧૯ વડે ગુણીએ તો ૧૬૬૮૨૦ ને ૩૨૪૪૬ વડે ભાગતાં ૩૨૪૪૬) ૧૬૬૮૨૦ (૫ પ્રતિકળા આવે. ૧૮રર૩૦ ૩૫૯૦ શેષ એ પ્રમાણે ઉત્તરભરતાદિક્ષેત્રો અને લઘુહિમવંતઆદિપર્વતનું પણ પ્રતર એ રીતિ પ્રમાણે જ પ્રાપ્ત કરવું.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy