SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ - w જબૂદીપ વિગેરે દ્વીપસમુદ્રનું પ્રમાણ છે, અને છઠ્ઠો વૃતવરસમુદ્ર વૃત એટલે ઉત્તમ ઘી સરખા રસવાળો છે, અને શેષ સર્વ સમુદ્રો પશેલડીના રસ સરખા રસવાળા છે. અT:આ ગાળામાં સર્વ કપ સમુદ્રનો વિસ્તાર કહેવાય છે— जंबुद्दीव पमाणंगुलि जोअणलक्खवट्टविक्खंभो। लवणाईआ सेसा, वलयामा दुगुणदुगुणा य ॥ १२ ॥ શબ્દાર્થ – iીવ-જંબુદ્વીપ વાઉંગા-લવણ સમુદ્ર વિગેરે vમvi જુઢિ–પ્રમાણગુલ વડે સેવા–શેષ સર્વ દ્વીપ સમુદ્રો ગોગ-જન વસ્થામા–વલય સરખા ઢવ-એક લાખ કુTMTM[–બમણી બમણી વિમો–વૃત્તવિધ્વંભવાળા સંસ્કૃત અનુવાદ जंबुद्वीपः प्रमाणांगुलयोजनलक्षवृत्तविष्कभः । વાલિ: પાક વયમાં દ્વિગુદ્ધિપુત્ર ૨ | થા–જંબદ્વીપ પ્રમાણગુલવડે એક લાખ યોજનને વૃત્તવિધ્વંભવાળે છે, અને લવણ સમુદ્ર આદિ શેષ સર્વ સમુદ્ર અને દ્વીપ વલયના આકારે છે, અને ઉત્તરોત્તર બમણું બમણ વિસ્તારવાળા છે ! ૧૨ છે. ગુણ આ પાણુંમાં કહ્યા છે. પુનઃ શ્રી જિનેશ્વરને જન્માભિષેક પણ આ ક્ષીરસમુદ્રના જળથી થાય છે. ૪ એ પાણી પણ ધી સરખું છે પરંતુ ઘી નથી, કારણકે એ પાણીથી પૂરી વિગેરે તળાય નહિ. તે પાણી હેવાથી. ૫ એ પણ પણ શેલડીના રસ સરખા સ્વાદવાળું છે, પણ શેલડીને રસ છે એમ નહિં, વળી તજ એલાયચી કેસર અને મરી એ ચાર વસ્તુ ભેગી કરવાથી ચતુજનક કહેવાય, તે ચતુજાતકને ચાર શેર શેલડીને રસ ઉકાળી ત્રણશેર બળવા દઈ એક શેર રાખીને તેમાં નાખી પીવાથી જેવી મીઠાશ આવે તેવી મીઠાશથી પણ અધિક મીઠાશ એ સમુદ્રના જળમાં છે, પરતુ ઉકાળવાથી રસ જે જાડો થાય છે તેની જાડાઈ પણ આ જળમાં ન હોય, કારણકે જાતે જળ છે,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy