SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી જૈન જ્ઞાન સાગર પાંચસે ધનુષની, સાતમી નકે જ '૦ના મસ૦ અને ઉત્કૃ॰ પાંચસે ધનુષની અને ઉત્તર ક્રિય કરે તેા જ અંગુ॰ સંખ્યા અને ઉત્કૃ॰ હજાર ધનુષની. સ`ઘયણ-નારકી અસ ધયીય, નારકીને એક હુંર્ડ સંસ્થાન, કષાય ચારે ક્રોધ, માન, માયા અને લાભ, પશુ નારકીને ક્રોધ લડ઼ે. સત્તા ચારે, આહારસજ્ઞા, ભયસ'ના, મૈથુનસંજ્ઞા અને પશ્ર્ચિણ્ડુસ જ્ઞા પણ નારકીને ભય ઘણું. નારકીને લેશ્યા, ત્રણ, પડેલી સમુચ્ચે, પહેલી ખીજી નરકે એક કપાત લેશ્યા, ત્રીજી નરકે એ લેશ્યા, કાપાત ઘણી ઘણી અને નીલ ઘેાડી, ચેાથી નાકે એક નીલ લેશ્યા, પાંચમી નરકે એ લેસ્યા, નીલ ઘણી અને કૃષ્ણ ચેડી, છઠ્ઠી નરકે એક કૃષ્ણ લેશ્યા, સાતમી નરકે મહાકૃષ્ણ વેશ્યા. ઈંદ્રિય પાંચ, ૧ શ્રોત્રદ્રિય, ૨ ચક્ષુષ દ્રિય, ૩ ધ્રો ક્રિય, ૪ રસેન્દ્રિય અને ૫ સ્પર્શેન્દ્રિય. સમુદ્લાત ચાર તે વેઢની, કષાય, મારણાંતિક અને વૈક્રિય, (સન્નિ કે) પહેલી નરકે સન્નીને અસસી એ એ હોય. બીજીથી માંડી સાતમી નરક સુધી એકલા સજ્ઞી છે. વેદ, નારકીને એક નપુંસક વેઢ નારકીને પર્યાય છે, પણ ભાષા અને મન ભેગાં બાંધે, નારકીને હૃષ્ટિ ત્રણ. સમકિત ઢષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમામિથ્યાદષ્ટિ. નારકીને દર્શન ત્રણ ચક્ષુદાન અચક્ષુશન અને અશ્વિન, નારકીને જ્ઞાન ત્રણુ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધિજ્ઞાન, અજ્ઞાન ત્રણ, મતિઅજ્ઞાન શ્રુતમજ્ઞાન અને વિભ’ગઅજ્ઞાન નારકીને ચાગ અગીયાર, તે ચાર મનના, ચાર વચનના, ગણુ કાયાના, તે નૈષ્ક્રિય, વૈક્રિયને મિશ્ર અને કા ણકાયોગ, એમ અગિયાર યાગ નારકીને ઉપયાગ નવ, તે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અને ત્રણુ દર્શન; એમ નવ. (તšા કે॰) તેમજ આહાર લે, તે જ૦ ઉત્કૃ॰ છ દિશિને આહાર લે તે એ પ્રકારના, આજ અને રામ આહાર. તે પણ અશુભ અને અચિત્ત, (ઉવાય કે૦) આવીને ઉપજે, તે પડેલી નરકે એ કડકના મનુષ્ય ગર્ભ જ, તિય ચ ગભજ અને સમૂમિ એ એ દ'ડકના આવીને ઉપજે, અને બીજીથી માંડીને સાતમી સુધી ગર્ભ જ તિર્યંચ અને ગજ મનુષ્યના આવી ઊપજે. સ્થીતી, પહેલી નરકે જ દશ હજાર વર્ષની અને ઉત્કૃ॰ એક સાગરની બીજી નકે જ૰ એક સાગ॰ ઉત્કૃ॰ ત્રણ સાગ॰, ત્રીજી નરકે જ ત્રણ સા॰ ઉત્કૃ॰ સાત સાગ, ચેાથી નકે જ॰ સાત સ॰ઉત્કૃ॰ ર્દેશ સા॰, પાંચમી નરકે જ૦ દેશ સા॰ ઉત્કૃ॰ સાર સા॰ છઠ્ઠી નરકે જ૦ સર સા ઉત્કૃ॰ બાવીશ સા॰, સાતમી નરકે જ॰ ખાવીશ સા॰ ઉત્કૃ॰ તેત્રીશ સાગરની. સમેાહિયા મરણ અને અસમાહિયા મણુ એ પ્રકારે છે ચવણ તે નારકી સ્ત્રીને એ દંડકમાં જાય તે મનુષ્ય અને તીચમાં જાષ તેમાં સાતમી નરકના નીકળ્યા એક તીય ચનાં દંડકમાં જાય (ગઈ કે૦) નારકી મરીને બે ગતીમાં જાય, તે મનુષ્ય અને તીચમાં જાય. આવે પણ એ ગતિને, તે મનુષ્ય અને તિયચના, પ્રાણ દશ લાલે યેગ ત્રણ, મન, વચન અને કાયાના એ ત્રણ સ્મૃતિ પ્રથમ નારકીના દંડક. દેશ ભવનપતિના દશ દડક, તેમાં શરીર ત્રણ વૈક્રિય, તેજસ અને કા`ણ, ભવનપત્તિની અલેણા જ॰ ગુરુ સં॰ ઉત્કૃ॰ સાત હાથની અને સત્તાર વયિ કરે તે જ૦ ગુ॰ સં॰ ઉત્કૃ॰ લાખ જોજનની. સ`ઘયણુ નથી. સસ્થાન એક-સમચઉર’સ. કષાય ચારે, પણ દેવતાને લેભ ઘણેા. સંજ્ઞા ચારે, પણ દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણી. લેયા, કૃષ્ણુ, નીલ, કાપેાત અને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy