SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સામયિક વ્રત શ્રાવક શ્રાવિકા એ ચાર જાતના તીર્થના સ્થાપનારને સયસબુહાણ-પિતાની મેળે બુઝથા છે તેને પુરિસરમાણું-પુરુષમાં ઉત્તમ. પુરિસસીહાણું-પુરુષમાં હે સિંહ સમાન, પેરિસ વરપુંડરીયાણું-પુરુષમાટે ઉત્તમ પુંડરિક કમળ સમાન-પુરિસ-પુરુષમાંહે-વર-પ્રધાન, ગંધ હસ્થીણ-ગંધ હસ્તી સમાન છે જેમ ગંધ હસ્તીને જોઈને બીજા હાથીઓ નાસી જાય તેમ તિર્થકરને જોઈને બધા મિથ્યાતી પાંખડીઓને મદ ગળી જાય. લાગુત્તમાશુંક માંટે ઉત્તમ છે લોગનાહાણું લેકના નાથ છે. લોગડિયાણું લેકના હિતકારી લેગપાઈવાણું લેકને વિષે દીપકસમાન છે લગપજજોયગરાણુંકમાંહઉદ્યોત કરનાર અભયદયાણું અભય દાનના દેનાર ચકખુદયાણું -જ્ઞાનરૂપ ચક્ષુના દેનાર મગ્દયાણ મેક્ષ માર્ગના દેનાર સરણદયાણ-શરણના દેનાર જીવદયા -સંજમરૂપ જીવતરના દેનાર હિદયાણ-સમકિતરૂપ બેધના દેનાર ધમ્મદયાણું-ધર્મના દેનાર ધર્મદેસિયાણ-ધર્મઉપદેશના દેનાર. ધમ્મનાયગાણુધર્મના નાયક ધમ્મસારહીણુંધર્મરૂ૫ રથના સારથિ. ધમ્મ-ધર્મને વિષે, વર-પ્રધાન ચાઉરંત-ચાર ગતિને અંત કરવા માટે ચક્કવઠ્ઠીણું ચાવતી સમાન છે. દીવે-સંસાર સમુદ્રમાં ડૂબતાં જીવને બેટ સમાન. તાણું-દુઃખના નિવારણ કરનાર. સરણ-આધાર ગઈ-ચાર ગતિમાં પઠ્ઠાણું-પડતા જીવને અપડિહય-નથી હણાણું એવું વર-પ્રધાન (કેવળ)નાણ-જ્ઞાન-સણ-દર્શન એટલે દેખવું ધરાણું-ધરનાર, વિવટ–ગયું છે. છાખાણું-છદ્મસ્થપણું જિસુકું-જીત્યા છે રાગદ્વેષને જાવયાણું-બીજાને જીતાવ્યા છે રાગ, દ્વેષ, તિનાણું–ત છે સંસારરૂપી સમુદ્ર તારયાણુંબીજાને તેર છે સંસાર સમુદ્રથી બુઠ્ઠાણું-પિતે સમજ્યા તત્વજ્ઞાનને. બેહિયાણું-બીજાને તત્વજ્ઞાન સમજાવનારમુતાણું પોતે મુકાણા બહારના તથા અંતરના કર્મબંધનથી મયગાણુંબીજાને એથી મુકાવનાર સવવનુણું-સર્વ જ્ઞાની છે. સવદરિસિણું-સર્વ પદાર્થના દેખનાર સિવ-ઉપદ્રવ રહિત મલય-અચળ મર્ય-રાગ રહિત, મહંત-મણ રહિત મફખય-ક્ષયરહિત, મવાળા-બાધ પીડા હિત મપુણરાવિત્તિ-નથી ફરીથી અવતરવું જેને સિદિગઈ એવી સિદ્ધની ગતિ-નામધેય એવું અમર નામ ઠાણું-એવું સ્થાનક સંપતાણું પામ્યા છે. તમે જિણાણું-નમસ્કાર હેજે એવા તીર્થકરને. જિયશયાણું-સાત ભયના જીતનારને. (પહેલું નમસ્કુણું શી સિદ્ધ ભગવંતને કહેવું. બીજું શ્રી અરિહંત દેવને કહેવું. તેમાં ઠાણું સંપત્તાણુને બદલે ઠાણું સંપાવિલ કામાણું કહેવું ને પછીના બેલ કહેવા નહિ) ત્રીજું નમેલ્થ-વર્તમાનકાળના સ્વધર્માચાર્યો-સ્વધર્મોપદેશકને કરવાનું છે તેને નાસ્થ, મમધમ્મ આયરિયલ્સ, મમધમેવસિયર્સ, જાવ સંપાવિ8 કામક્સ, નમે આયરિયમ્સ. સામાયિક પાર ન વિધિ (પહેલા પાઠથી લેગસ્સ સુધીની ક્રિયા આપવાની રીતે કરીને છઠ્ઠા પાઠને ઠેકાણે નીચે મુજબ કહેવું. દ્રવ્યથકી સાવજ જેમનાં પચ્ચકખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાવું છું ક્ષેત્રથકી શાખા પ્રમાણે, કાળથકી બેઘડી ઉપરાંત પારૂં ત્યાં સુધી, ભાવથકીછ કરીએ પચચખાણ કર્યા હતાં તે પૂરાં થયાં તે પાંછું.(૧)એહવા નવમાસામાયિક પાઠ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy