SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ તે જ નિક્તિની ૧૬ મી તથા ૧૭મી ગાથા કહે છે. દશવૈકાલિકનું નિર્મૂહન આ પ્રમાણે ર્યું છે. આત્મ-પ્રવાહપૂર્વમાંથી ધર્મ પ્રજ્ઞપ્તિ નામનું એથું અધ્યયન, કર્મ પ્રવાદપૂર્વમાંથી પિંડેષ નામનું પાંચમું અધ્યયન, સત્યપ્રવાદ પૂર્વમાંથી વાક્ય શુદ્ધિ નામનું સાતમું અધ્યયન; બાકીનાં અધ્યયન ૧ લું, ૨ જું, ૩ જું, ૬ ૬, ૮ મું, ૯ મું અને ૧૦ મું અધ્યયન, નવમા પ્રત્યાખ્યાન નામના પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ છે. आयप्पवायपुव्वा निज्ज्ढा होई घम्मपनती। कम्मापवायपुव्वा पिंडस्स पसणा तिविहा ॥१६॥ सच्चप्पवायपुव्वा निज्जूढा होई वकसुद्धी उ । अवसेसा निजठढा नवमस्स उ तायवत्थूओ ॥१७॥ વિષય સૂચના શ્રી દશવૈકાલિક સૂત્રની નિતિની ૨૦ થી ૨૪ ગાથામાં અધ્યયનનાં વિષયનું સ્પષ્ટીકરણ કર્યું છે. વિષય અધ્યયન ૧. દુમપુપિકા ૨. શ્રમણ્ય પૂવિકા ૩. ક્ષુલ્લકાચાર ૪. ધર્મ પ્રજ્ઞપ્તિ પ જવનિકા ૫. પિડેષણ ૬. મહાચાર શ્લોકસંખ્યા શ્લેક પ શ્લોક ૧૧ શ્લેક ૧૫ શ્લોક ૨૮ સત્ર ૨૩ ધમ પ્રશંસા વૈર્ય આચાર વર્ણન આત્મ સંયમ અને જીવ સંયમને ઉપાય ભિક્ષા વિશુદ્ધિ વિરતૃત આચાર વર્ણન * લોક ૬૮
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy