________________
6
#2
૩૩ “સએ પમત્તસ્સ ભય અપમાય્સ નત્થિ ભય”
સવ્વ
ww
સજ્જન સત્ર સ પાસે જઈ શકે છે, સ્નેહ સખધ આંધી શકે છે, દુજ ન કયાંય કયારેય કાઇને મળી શકતા નથી.... અને કદાચ મળે છે. તે પણ ઝઘડાં જ કરે છે. આ કારણે સજ્જનની દુનિયા વિશાળ મને છે. તે સૌના સત્કાર કરે છે. સૌ તેના સત્કાર કરે છે. દુન કાઈ ના સત્કાર કરતા નથી. દુનને કાઈ સત્કારતું નથી. વિશાળ દુનિયા તેના માટે સાંકળી ગલી ખની જાય છે. છેવટે દુર્જન અશાંત અને છે. અશાંતતા ઉદ્વિગ્ન ખનાવે છે. ઉદ્વિગ્નતા શાકાકુળતા સુખનાં વાતાવરણને પણ દુઃખમય ખનાવી દે છે. દુઃખી પાતે આ રૌદ્ર ધ્યાન અને ભયકર કમ ખ"ધ કરે ત્યારે સજ્જનને શાંતિ મળે છે. શાંતિ તેને ચિત્તની સ્થિરતા આપે છે. ચિત્તની સ્થિરતા શુકલ ધ્યાન તરફ લઈ જાય છે. આમ, સજ્જન નિય અને છે. આજ વાત શ્રી આચારાંગ સૂત્રમા ગણધર ભગવ’ત કહે છે—સવ્વ પમત્તસ ભય, સવ્વ અપમાસ્સ નસ્થિ ભય’
સત્ર—સવ થી સના પ્રમાદ્રીને ભય છે. સત્ર સવથી સને વિષે અપ્રમાદિ નિર્ભય છે....
સુશિષ્ય ! પ્રમાદ એટલે સૂવુ, અપ્રમાદ એટલે જાગવુ. એવા અથ કરીશ તે નિદ–નિદ્રા દનવરણીય કર્માંના ઉચે નિદ્રાના અભાવ તે જાગરણુ. આ જાગરણ દશનાવરણીય ક'ના યેાપશમના કારણે. પણ શ્રી આચારાંગ સૂત્રમાં નિદ્રાને જ પ્રમાદ કહ્યો નથી....
'