SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ E MA E (૧) વીરા સન્માદંસિણે છે છે કે વીર કેણ ? બહાદુર કણ? સાહસિક કેણ ? –આ પ્રશ્ન પરંપરા શરૂ થાય અને આપણે રૂઢિથી ટેવાયેલ રૂદ્ધિના જ જવાબ આપીએ ? શું એકાદ બંદુક- પિસ્તોલને વિના ખચકાયે ઉપયોગ કરી શકે તે વીર ? ભલભલાને ડરાવી દે. પણ કેઈથી ડરે નહિ તે બહાદુર ? શું ગમે તેવી મુશ્કેલીમાં ગભરાય નહિઅકળાય નહિ પણ આગળ વધે તે વર........ માનવ ગમે તેટલે પિતાને સુધારાવાદી–પ્રગતીશીલ નવી વિચારણાવાળે સુધારક કહે પણ તે વિચારની ભેદરેખા ઓળગી કયારે ય મુક્તભાવે સ્વતંત્ર રીતે વિચારી શકતું નથી. આચારની એકાદ પવિત્ર મર્યાદ– પ્રણાલી એની પિતાની જાતને સુધારક મનાવનારને દુનિયામાં કયારેય તેટ હિતે નથી. પરમાત્મા વીરના શાસનમાં મહાત્મા ! તમારે આવા વીર બનવાનું નથી. આવા વીરની પૂજા કરવાની નથી. આવા વરના ઉપાસક બનવાનું નથી. સદ્ગુણ શિષ્ય ! તુ આચારાંગ સૂત્રને અનુપમ અક મેળવી રહ્યો છે. પરમાત્મા શ્રીમુખે ફરમાવે છે–વીર કેને કહેવાય? આગમસૂત્રની પરિભાષા અને ખી છે અદ્વિતીય છે-અલૌકિક છે. પરમાત્માની દૃષ્ટિ શસ્ત્ર ચલાવનારને વીર કહેતી નથી, પરમાત્માની દૃષ્ટિ શસ્ત્ર વિદ્યાના નિષ્ણાતને વીર કહેતી નથી. સામાન્ય વ્યક્તિ સામાન્ય વાત કરે. અસામાન્ય વ્યક્તિની વાત પણ અસામાન્ય-અસાધારણ હિય.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy