________________
રાયચંદ્રજેન કાવ્યમાલા.
વવદદ બાવન ભલા, ગણધર ગુણ મંદારા જી; સમતામથિ સાહુ સાણી, સવય સાવઈ સારે છે. વિએટ ૨, વદ્ધમાન અનવર તણ, શાસન અતિસુખકાર છે; ચર્જિવિત સંઘ વિરાજતાં, દસમ કાલ આધાર છે. ગ્રેવીસેક ૩. જિન સેવનથી નાનતા, લહે હિતાહિત બેધા છે: અહિત ત્યાગ હિતઆદરે, સંયમ તપની શોધ છે. ચોવિસે૪. અભિનવ કર્મ અગ્રહણુતા, જીણું કર્મ અભાવ છે. નિઃમને અબાધિતા, અવેદન અનાકુલ ભાવો છે. વિએ પ. ભાવગના વિગમથી, અચલઅક્ષય નિરાધા : પુણનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાધા છે. એવિસે ૬. શ્રી જિનચંદની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને જી; ગુમતિ સાગર અતિ ઉલસે, સાધુરંગ પ્રબુધ્યાન છે. વિસે છે. સુવિહિત ગ” ખરતરવરૂ, રાજ સાગર ઉવઝા છે, 'જ્ઞાન ધર્મ પાઠક તણે, શિષ્ય સુજસ સુખદાયે . એવિસે ૮. દીપચંદ પાઠક તણે, શિવ સ્તવે જિનરાજે છે; દેવચંદ્ર પદ સેવતાં, પુર્ણનંદ સમાજે છે. એવિએ. .
4
ઈતિ શ્રી દેવચંદ્રજી કૃત ચતુધિશતિ સમાસ, '