________________
}
અસલનાં ખયાં લખાણો સળગ લીટીમાં ને ખાળખાથ જૈન લિપિમાં લખાયેલાં છે. દેવનાગરી કે ખાળખાય અક્ષરા અને જૈન (માગધી) અક્ષરામાંના થાડાક અક્ષરા વચ્ચે કેટલાક તફાવત છે. આશરે અક્ષરાની ૩૪ સખ્યા તદ્દન મળતી છે. જોડાક્ષરમાં પણ કાઇ કાઇ સ્થળે તફાવત જ ાય છે. તેથી જૈનના રાસ તથા શાસ્ત્ર વગેરા જે લિપિમાં લખાયેલા છે તે લિપુિતે જૈન લિપિ કહેવી એ વધારે ઠીક લાગે છે.
'
'
3
લેાલ, હાં, હા રાજ, લલના, સલુણાં, રેલાલ, આ છે લાલ વગેરે પાદપૂણાર્થ શબ્દના જૈનેએ દેશીમાં જરૂર પડતાં બહુ છુટથી ઉપય઼ાગ કર્યો છે. રાસા સિવાય જૂદા જૂદા ધાર્મિક ને નૈતિક; વિષય ઉપર સઝાય, સ્તવન, લાવણી ઈત્યાદિની રચના પણ જૈનેએ કરી છે. કવિતા તરફ તેમનું વલણ વિશેષ છે, એક વિદ્વાન કહે છે. કે “એકલા કાવ્યમાં સાહિત્યને સમાવેશ થતા નથી છતાં કાવ્ય એ એક સાહિત્યની સુંદર કલા છે. તેને પ્રદેશ અતિ વિસ્તાણું છે. કવિઓનાં જીવન કવિતામય હાઇ, કવિતામાં આસક્ત હા, રસમાં ઝણકાળાયેલાં હેાય છે. કવિના હૃદયભાવાના ઝરણાનું વહન સાહિત્યના પ્રદેશને કુળદ્રુપ કરે છે...મધ્યકાળના ગુર્જર કવિઓએ " આપણી પ્રજાનાં જીવન રચવામાં, તેમજ પ્રાર્ધ ઘડવામાં કેંટલી બધી અસર કરી છે ? ” કાવ્યના આવા માહાત્મ્યને લીધે જૈન કવિઓએ રાસાને પ્રથમ પસંદગી આપી જણાય છે.
'
.
એમ એ॰ ની પરીક્ષામાં ગુજરાતી” લઇ પાસ થનારા વિદ્વાનને મારે જે જે ગુજરાતી પુસ્તકા પસંદ કરવામાં આવ્યાં હતાં. તેમાં જૈત કવિ તેમવિજયને, રચેલા “ શીલવતીને રાસ ” પણ · હતા. તે રાસ · ચાગ્ય, પ્રસ્તાવના સહિત રા: ખા. હરાવિંદદાસ કાંટાવાળાએ પ્રાચીન કાવ્યમાળાના એક અંક તરિકે પ્રસિદ્ધ કર્યાં છે. તેવા વિશેષ કા નીકળ્યા હોત તેા અથવા ઐતિહાસિક ગદ્ય ગ્રંથા જે રાસાને નામે ઓળખાય છે. તેના સંગ્રહ કરવામાં ફારબસ સાહેબુ જેવા ઉત્સાહી યુરાપિયન મહસ્થતા જોગ મળી ગયા હતા તેણુ જૈન રાસેાની પ્રસિદ્ધિમાં તેના કાઇ જોણ મળ્યું હાત તા આજે જૈન સાહિત્ય; તરફ ગુજરાતના તથા. ખીજા દેશના સાક્ષર કાંઈ જુદીજ ખુખીથી જોતા હોત. " સનાતન જૈન ” માસિકમાં જૈનેનાં જૂનાં ગદ્ય લખાણાના
..
i v
'
.
.
.
..
ܘܐ
'
*
'
'