________________
૯૧.
૧૦, •
૧. •
૧૨.
શ્રીમાન વીરવિજ્યજી–ધર્મિલકુમાર. માધવ વાડવ છે કે વેગે સધાવ્યા, મહારા૦ કપિલ નગરે છે કે તે પણ આવ્યા. માહારા પૂછે સહુને હો કે વાત વિશેષે, માહારા એક દિન ગેખેં હો કે બેઠી દેખે; માહારા કામલતાર્યો છે કે તે પણ દીઠે; માહારી, બહુ કાળાંતરે છે કે લાગે મીઠે. મહારા વૈદ્ય કરીને છે કે તેડી તપાસ્યા, ભાલારા વાત કરીને હે કે દીધી આશા: માહારા કાળી દેવીને હો કે દેહરે આવીશ, મહારા૦ છાના રહે છે કે બહુ ધન લાવીશ.
મહારા૦ વિપ્ર વિસઈ છે કે નેહ ઉતરીકે,
માહારા૦ નૃપ સુરયણે છે કે ડાબડે ભરિયે; માહારા૦ કરીય સજાઇ છે કે રાડ તે પાડી, માહારા ઉદરે આવે છે કે ચૂક તે ઘાડી. માહારા રાય તેડાવે છે કે વૈદ્ય તે દક્ષા, મહારા પણ કુશિષ્ય છે કે ગુરૂની શિક્ષા માહારા રાણું બે લે છે કે કારણ જાણ્યું, માહારા , તુમ પીડા હે કે મેં એમ માન્યું.
માહારા રાયને શાતા છે કે હશે જ્યારે, મહારા કાળી દેવી છે કે સહસ દીનારે; મહારા.. બલિબાકુળશું છે કે બિહુ જણ જાને, માહારા૦ કરશું પૂજા હે કે આવી રીતે. માહારા વાત તે ભૂલી છે કે તેણે દુઃખ ફરશું, - માહારા રાય કહે તવ છે કે આજ તે કરશું; મહારા ભૂપતિ કેહેતાં હે કે ચુંક ખસિ જઈ, માહારા સુખમાં રાત્રિ છે કે ચાર ઘડી ગઈ. માહારા કાળીચૅર્યો છે કે બેહુ જણ આવી, માહારા, ખરું ગ્રહી છે કે ભૂપ નમાવી; માહારાજે
૧૩.
૧૪.
જામ
૧૫.
૧૬.