________________
[, રાયચંદ્રનકાવ્યમાલા.
સૂકી નદી ડબી મરે, આપ અર્થે સાયર તરે; કવિ ગંગ કહે રે ઠાકર, ત્રિયા ચારિત્ર એતાં કરે.
કવિ સંગ કહે “ કાળ
a.
, શા
જઈ પાંચે તે ચિંતવે, માર્યો મહિલાએ એહ; ન ઘટે મૃતકને મારવું, ચાલો આપણે ગેહ, ધિ. ૩૧. વડેલીશું રે વાતડી, કરતાં વીતી તે રાત; દેય ગયા પુર મંદિર, જબ પ્રગટ પરભાત. ધિ. '૩ર. પાંચે બાંધવા નિકળ્યા, કરતા નારી વિચાર; શોક સરેવર પાળ એ, દુરિત વને ઘી નાર. ધિ૩૩. પિટિ વિકટ કપટ તણું, દુઃખ દલિદની ખાણ; તમ મન ધન જેણે પીયાં કરતી તેહની હાણ. ધિ. ૩૪. ઈહ પરલોક ઉવેખીને, છડી નિજ કુળલાજ; હણ સમ પ્રાણુ ગણ્યાં જેણે, તિહાં એ કરતી અકાજ. ધિ. ૩૫. રાણુ રાયની નવિ થઈ, અમ ઘર ભીલડી નાર; વિણ ખુટે એક દિન હણે, ધિક આપનો ઘર બાર. વિ. ૩૬.
આ સંસારે રે સુખ કરી, રહેવાને નહીં લાગ; ધિમ્ ધિ વિષયા રે જીવને, એમ પામ્યા વેરાગ. ધિ. ૩૭. ચિત્ત ઉદાસીનતા ભઇ, છડી નિજ ઘરબાર, ચમુના ઝીલીને આવ્યા, મથુરા નયરી મઝાર. વિ. ૩૮. ત્રીજે ખડે એ રસભરી, બીજી દ્વાળ વિશેષ; શ્રી શુભવીરની વાણી, ભીના ભિલ નરેશ. ધિ. ૨૯.
દાહરા, મથુરામાંહી તે દિન, દીઠ અતિ ઉત્પાત; મદભરી હસ્તી ફરે, કરે ઘર વૃક્ષ વિઘત. નૃપ સુભટે તે ઝાલી, બાંધીયે જઈ દરબાર; લોક ખલક વાતે મળ્યા, ચલુટામાં તેણિ વાર.' પાંચે બાંધવ પણ તિહાં, બેઠા આવી ઉચ્છાહી; તવ એક નારી જળ ભરી, આવી ચહુટામાંહી.