________________
( ૭ ) ૧ સાતિચાર (મુળ ગુણધ્રાતિને પ્રાયશ્ચિતરૂપ) ૨ નિરતિચાર (નવદિક્ષિત શિષ્યને છજજીવ
ણીયા અધ્યયન ભણ્યા પછી હેાય અથવે બીજા તીર્થ આશ્રયી હોય તે જેમ
શ્રી પાર્શ્વનાથ સ્વામીના તિર્થથી વીરસ્વામીન તીર્થે આવી ચાર મહાવ્રતરૂપ ધર્મ
ત્યાગી પંચમહાવ્રત રૂપ ધર્મ આદરે તે. ૩ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિશે તપ કરવાથીકમની નિર્જરા જે ચારિત્રને વિષે હેય તે.)
તેના બે ભેદ છે. ૧ નિવેશ માનશિક ( ચાર જણ વિવક્ષિત
ચારિત્રના આવક એ ક૯૫માં પ્રવર્તતા હોય તેનું ચારિત્ર તે.) ૨ નિર્વિષ્ટકાયિક (ચાર જણ તેના અનુચારી " હેય તેને હેય તે) ૪ સુક્ષ્મ સંપરા ચારિત્ર ( સુક્ષ્મ છે થાય તે
જેને વિષે તે, ઉપશમ શ્રેણીએ કર્મ ઉપશમાવતાં અને ક્ષેપક શ્રેણીઓ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે લેભના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમ શ્રેણીવાળો જે હોય તે ઉપશરમાવે તથા ક્ષપક શ્રેણીવાળા હોય તે ખપાવે તે સંખ્યાના ખંડ માંહેલો જે વારે છેલ્લે એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂમ ખંડ