SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સલવાર સુચી માળીયાદ નામક પાચમાં રચેલા કાવ્યમાં ‘આપાટના જિનમંદિરનો ઉલ્લેખ છે કે પ –મા સૈકામાં મદુરામાં થયેલા પાંચ રાજા સુંદર જૈનધર્મ કતા ઃ છ – સૈકાની એક જિનમૂર્તિ પટણાના મ્યુઝિયમમાં છે ઃ ૪૮૦ –મા સૈકાની એક પદ્માવતી દેવીની મૂર્તિ પા મ્યુઝિયમમાં છે ઃ ૪૮° --મા સૈકા પછીના દિલ્હીના જેનેાની વાસ્તવિક સ્થિતિને ખ્યાલ અનેાના સાહિત્યિક ઉલ્લેખો પરથી નળુવા મળે છે : કપર સકામાં મહમુદ ગિઝનવીએ સારનાથ તી લીધું : ૪૩૭ – —મા રીકામાં શ્રીપ્રદ્યુમ્નસૂરિએ વાજિષરના રાજાને પાનાની યાદશક્તી જિન્ના હતા ઃ ૧૬ —મા સૈકા પછી મથુરામાં જૈનધર્મની ગાયમની કળા જોવાય છે ઃ ૪૬ ૧૧ - ૧૨ મી સદીમાં અર્થના શ્રમ દિવો તેમના નલકાવ્ય' –માં બિહારના શ્રાવધાની અનુપમ ભક્તિનું ઉપમાનદ્વારા સૂચન કર્યું છે ઃ ૪૭૪ મી શતાબ્દી લગભગમાં દિલ્હીમાં બંધાયેલું એક જૈન મંદિર આજે કુતુન્નુદ્દીન સ્જિદમાં ફેરવાઇ ગયું છે; જેમાં જૈન સ્મૃતિ અને સ્થાપત્ય સ્પષ્ટ રીતે પ્રતીન થાય છે : ૩૫૫ --મા સૈકાની મૂર્તિ કલ્પાકના જિનમંદિરમાં છે : ૩૯૭ -મી નાબ્દીની વિષેવા લેખ અનકાઇની કા ન'. ૪માં છે : ૩૮૩ ૧૧ થી ૧૪ મી શતાબ્દી સુધીમાં દેશમાં જે આામા થયાં, તેનાથી મકાનો અને દેવાલયોના જે ધ્વસ ધો તેમાં જૈન મંદિરાની સંખ્યા વધારે હતી : ૩૧૨ ૧૦૦ લગભગમાં પુનાદીનું ખાદીધર જિનાલય પાયેલુ છે : ૩૪૫ ૧૨ માં ઘષૅવા શ્રીમિયર શૌરીપુરતી માં માત્રાઓ આવ્યા હતા ઃ ૪૨ ૧૧૦૬ (સને ૧૯૦)માં અનપાલ નામના તોમર સા રિટીની સ્થાપના કરી ત્રંગ શ્રી વિધાધાર ખે છે ઃ ગર ૧૧૦૭ થી ૧૧૯૪ (ઇ. સ. ૧૦૫૦ થી ૧૧૭૭)માં વિદ્યમાન રામાનુજાચાર્યે હાયસાલ ક્રિદેવને પ્રભાવિત કરી પેાતાને શિષ્ય બનાવ્યા ઃ ૪૭ ૧૧૦૯ માં અનંગપાલ ખીાએ દિલ્હી વસાવ્યું` એમ એક શિલાલેખ પરથી જષ્ણુાય છે : ૩૫૨ ૧૧૧૬ ની શાળની એક જિનર્માન આપસ્તીના દકામમાંથી મળી આવી છે : ૪૮૩ ૧૧૧૫ માં એલચ રાજા એલચપુરની ગાદીએ આવ્યા : ૫૦૬ ૧૯૧૯ ના ચૈત્ર સુદ ૧૪ના રાજના લેખ રાજગૃહના શ્રીમુનિસુરતસ્વામીના મંદિરમાં આવેલી તેમનાય અને હાવીરસ્વામી ભગવાનની પ્રતિમાના પદ્માસનમાં છે : ૪૫૫ ૧૧૨૪ ની આવની એક શ્રીમદેવની મૂર્તિ શ્રાવસ્તીના ખાદ્દકામમાંથી મળી આવી છે : ૮૮૩ ૧૧૨૫ ની સાલની એક શ્રીનેમિનાધ પ્રભુની મૂર્તિ શ્રાવસ્તીના બદામમાંથી મળી આવી છે : પ્રશ્ન ૧૧૩૨ ની સાલની એક જિનમંતિ લખનૌના જાપ ઘરમાં છે : ૪૧ ૧૧૩૩ ના લેખ મહંદકના ફ્રિકાના દિમાંથી મળે છેઃ op –ની સાલની એક શ્રીવિમલનાથ પ્રભુની મૂર્તિ શ્રાવસ્તીના ખેાદકામમાંથી મળી આવી છે ઃ ૪૮૩ ૧૧૩૮ ના લેખવાળી એક જિનમંતિ લખનૌનાં અજાયબ ઘરમાં છે : ૪૨૦ ૧૯૪૬ ના મહા સિં પ ને રવિવારના રોજ વિજયમુદ્દતમાં મધારી શ્રીળદેવગ્નિ સિરપુર – અત્તરક્ષળની પ્રતિય કરી ઃ જપ્ ૧૧૫૦ (ઈ. સ. ૧૦૯૩)માં ગ્વાલિયરમાં એક સુંદર કારીગરીયુક્ત જૈનમંદિરનું નિર્માણ થયું; એમ ફર્ગ્યુસન નોંધ છે : ૪૧૭ ૧૯૫૬ ના મહા સુદિ ૧૪ ને શુક્રવારના લેખવાળા ધાતુતિમા પુલ્બમાં આવેલા ઝરના જૈન દરમાં છે કે ૩૭ ૧૧:૧ ના લેખવાળા ધાતુતિમાં પળના માલેર કોટડાના શ્રીપાલનાથ ભગવાનના મંદિરમાં છેઃ ૩૬ & ૧૧૬૭ માં શ્રેષ્ઠી સાધારણે શ્રીમહાવીરસ્વામી ભ. નું વિધિચૈત્ય ચિનામાં બંધાવ્યું : ×» ૧૧૬૯ ના એક લેખ ભાંકમાં આવેલા તળાવ પાસેની ટેકરી ઉપરના એક મંદિરમાં છે : જળ ૧૧૬ ની સાલની શ્રીમતનાથ ભગવાનની મૂર્તિ કાબરીના ખાદકામમાંથી મળી આવી છે ઃ ૪૮૩ ૧૧૮૨ ની સાલની શ્રીવિશ્વનાથ પ્રભુની મૂર્તિ શ્રાવસ્તીના મેાદકાસમાંથી મળી આવી છે ઃ ૪૮૩ ૧૧૮૩ ના લેખવાળી એક ધાતુપ્રતિમા અંબાલાના જૈન મંદિરમાં છે : ૩૭૦ –ની સાલની એક જિનચરણુ પાદુકા, જેના ઉપર મેાટા લેખ કાતરેલા છે, તે પટણા મ્યુઝિયમમાં છે ઃ ૪૮૦ ૧૯૮૭ ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારના લેખ સમેતિશખર પર આવેલ જામ દિમાંની ધાનિયા ઉપર છે ઃ ક
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy