SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ –મા સૈકાનાં જૈન અવશે બાંકરાના દક્ષિણ-પૂર્વ ભાગમાંથી ડો. જે. સી. ફેંચે ધી કાઢવાં : ૪૧૪ -મા સૈકાની બે પ્રાચીન પ્રતિમાઓ મગસીના જિનમંદિરમાં વિદ્યમાન છેઃ ર૦ -મા સૈકાની ત્રણ પ્રતિમાઓ પટણામાં આવેલા શ્રી પાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે : ૪૭૮ ૧૦-૧૧ મા સૈકામાં માળવાના મુંજ અને બોજ રાજઓના સમયમાં જૈનાચા તેમની રાજસભાને શોભાવતા હતા : ૩૧૧ -મી સદીમાં રાજ મુંજ અને ભોજના સમયમાં જેનાચાર્યોએ માલવા-ઉજૈનીમાં સારો પ્રભાવ પાડયો હતા : ૩૨૫ -મી શતાબ્દીની ૧૫-૧૬ જિનમૃતિઓ, જે ચૌસાથી મળી આવેલી તે પટણાના મ્યુઝિયમમાં છે : ૪૮૦ –મી શતાબ્દી સુધી જે પતિ કુમારગિરિ અને કુમારીગિરિ નામે ઓળખાતા તે અત્યારે ખેડગિરિ અને ઉદયગિરિ નામે ઓળખાય છે : ૫૦૪ –માં સકાની કેટલીક ગુફાઓ ઉદયગિરિ અને ખંગિરિ ઉપર છે : પ૦૬ -મા સૈકામાં આગરાના જૈન સમાજની સમૃદ્ધ સ્થિતિનું અનુમાન એ સૈકાની મળી આવેલી મૂર્તિ પણ કરાવે છે : ૪૩૮ ૧૦ થી ૧૯મા સૈકા સુધીમાં મળી આવતાં સાહિત્યિક પ્રમાણો દિલ્હીમાં જૈનધર્મની સ્થિતિ ઉ૫ર સારા પ્રકાશ પાડે છે : ૩૫૪ ૧૦૦૭ (ઈ. સ. ૯૫૦)નો મકરધ્વજ રાજન લેખ શ્રાવસ્તીના ખોદકામમાંથી મળી આવ્યો છે ઃ ૪૨ ૧૦૦૮ થી ૧૦૧૦ ના આલુ રાવલના શિલાલેખે મળી આવે છે : ૩૩૫ ૧૨૨ ના ફાગણ સુદિ ૫ ને ગુરુવારે એકી સુરાજની વિદ્યમાન તામાં શ્રીપભદિસરિએ તુંગીયાપત્તનમાં જિનમૂર્તિ પ્રતિષ્ઠિત કરી એવા લેખ તાલનપુરના મંદિરમાં રહેલી શ્રી પાર્શ્વજિન પ્રતિમા ઉપર છે: ૩૨૦ ૧૨૯ માં શ્રીયશરિનો સ્વર્ગવાસ થયો તે પહેલાં હવે પુરમાં જિનમંદિરની પ્રતિષ્ટા થઈ ચૂકી હતી : ૩૩૫ ૧૦૭૦ (ઇ. સ. ૯૭૩) માં રાજા તંલપદેવે કક્કાને હરાવી રાષ્ટ્રકૂટરાજ્ય પર પ્રભુત્વ મેળવ્યું અને જૈનધર્મ પર પ્રહારો શરૂ થયા : ૩૭૫ ૧૦૩૨ (ઈ. સ. ૯૭૫) ને સુધાનધ્વજ રાજા લેખ શ્રાવ ' સ્તીના ખોદકામમાંથી મળી આવ્યું છે : ૪૮૨ ૧૦૩૭ (ઇ. સ. ૯૮૦) માં મહામાત્ય ચામુંડરાયે શ્રવણબેલ- ' ગેલામાં શ્રીઅરિષ્ટનેમિનું મંદિર અને પહાડમાં કરીને : જૈન તીર્થ પ્રહ ગામશ્વરની વિશાળકાય (૬૦ ફીટ ઉંચી) પ્રતિમા બનાવી : ૩૭૫ ૧૦૩૯ ને એક શિલાલેખ કરવાના જિનાલયની એક દરીની બારસાખમાં છે ઃ ૩૪૪ ૧૦૦ લગતાગમાં શ્રીવર્ધમાનસરિ દિલ્લીમાં પધાયાં હતા એમ ગણધર સાર્ધશતક'થી જણાય છે : ઉપર ૧૦૫૭ (ઈ. સ. ૧૦૦૦ ) નો સુરજ રાનને લેખ શ્રાવ સ્તીના ખોદકામમાંથી મળી આવ્યું છે : ૮૮૨ ૧૬૧ (ઇ. સ. ૧૯૦૪) સુધી અદિરા નગર આબાદ હતું : ૪૨૪ -ઈ. સ. ૧૦૦૪) માં ચલ રાજ રાજ ગગવંશની રાજધાની તલાદને જીતી લીધા પછી એ વંશ અને જેનધર્મને ભારે હાનિ પચી : ૩૫ ૧૦૬૩ ની સાલના લેખવાળી શ્રીમનિસુવ્રતસ્વામીની મતિ આગરામાં નદી અને કિલ્લા તરફના દરવાજાની વચ્ચેથી જેન મંદિરના સ્તંભોની હારમાંથી મળી આવી હતી : ૪૩૮ ૧૬૭ થી ૧૧૧૧ સુધીના બે જ રાજાના રાજકાળમમાં વાદિ વેતાલ શાંતિરિએ ભેજની રાજસભામાં ૮૪ વાદીઓને જીતી લઈ બેજ પાસેથી ૮૦ લાખ માળવાના સિક્કા મેળવ્યા હતા : ૩૧૧ ૧૦૭૨ ની સાલની એક ધાતુ પ્રતિમા સ્વર બાબુ પૃષચંદજી નારને ગુજરાતમાંથી મળી આવેલી, જે કલકત્તામાં ધરમનલા સ્ટ્રીટમાં આવેલા તેમના નાહર-સંગ્રહમાં વિદ્યમાન છે : ૪૯૭ ૧૦૭૬ ના કાર્તિક સુદિ ૧૨ ના લેખવાળી જિનમત લખનૌના અજાયબ ઘરમાં છે : ૪૨૦ ૧૦૭૭ ની સાલની એક ધાતુમ્ન સ્વ. બાબું પૂરણચંદજી નાહરને ભારતના વાયવ્ય પ્રાંતમાંથી મળી આવી હતી, જે કલકત્તાના ધરમલ્લા ચીટમાં આવેલા તેમના શ્રીનાર-સંગ્રહમાં વિદ્યમાન છે : ૪૯૬ ૧૦૮૪ (૯૪) ના લખવાળી એક દેવની મૂર્તિ શૌરીપુર માંથી મળી આવેલી, જે કાલદલે આગરા મોકલી આપી હતી : ૪૩૩ ૧૦૮૫-૧૦૮૮ માં રાજા ચંદ્ર કાંગડામાં વિદ્યમાન હતું, જેણે ત્યાં ઇંદ્રેશ્વરનું મંદિર બંધાવ્યું હતું : ૩૬૧ ૧૦૮૮ માં અબુ ઉપર વિમલવસહીની રચના કરનાર મંત્રી વિમલશાહને દિલ્હીપતિએ છત્ર મોકલ્યું હતું : ૩૫૩ ૧૦૯૩ ના વૈશાખ સુદિ ૭ નો લેખ લક્ષ્મણી તીર્થના મૂના શ્રી પદ્મપ્રભુસ્વામીના પબાસન ઉપર છે : ૩૧૩ ૧૧ મા સૈકાથીયે પ્રાચીન આયી-આઘાટ ગામ હોય એમ જણાય છે : ૩૩૫ -મા સૈકામાં પરમાત કવીશ્વર ધનપાલે “સત્યપુરમંડન
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy