SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ (કુરાન સં. ૯૫)ને લેખવાળી મૂર્તિ મથુરાના કંટા લીટીલામાંથી મળી આવી છે : ૪૨૭ ૧૯૬ (કુશાન સં. ૯૯ની સાલનું મથુરાના કંકાલીટીલામાંથી મળી આવેલું એક જૈન શિલ્પ લખનૌના અજાયબ ઘરમાં છે : ૪૩૧ ૨ છ શતાબ્દીના પ્રારંભમાં નહપાન રાજા થશે એમ ઈતિહાસ બતાવે છે : ૩૧૮ -છ (ઈ. સ. ૨) શતાબ્દીમાં બદામી ઘણું પ્રસિદ્ધ થળ હતું : ૩૮૭ -જી શતાબ્દીમાં કક્કી નામનો રાજા થયો હોવાનું અનુકૃતિઓમાંથી જણાય છે : ૪૭૭ -જા સૈકાની શ્યામ જિનમુર્તિ જેને બૌદ્ધ તરીકે ઓળખાવેલી છે, તે કાશ્મીરના પ્રતાપ મ્યુઝિયમમાં છેઃ ૩૬૪ --જા (ઈ. સ. ૨ સંકાના આરંભમાં ઈડે ગ્રીક રાજાઓએ તક્ષશિલાને ભીડના નગરથી હટાવી સિરપમાં વસાવ્યું: ૩૬૪ - -જ (ઇ. સ. ૨ જા) સૈકામાં કાંગુનીવમાએ કહ્યુંકેટમાં જૈનાચાર્ય સિંહનંદિની કૃપાથી ગંગવંશની સ્થાપના કરી : ૩૭૪ ૨-૩ સૈકામાં થયેલા અયોધ્યાનિવાસી શ્રીપાદલિપ્તસૂરિ પાટલી પુત્રમાં આવ્યા અને તેમણે રાજા મુકના માથાનો રોગ દર : ૪૭૬ -જા સૈકાની જેન આકૃતિઓ પંજાબમાં ઈસ સ્ટેશન પાસે આવેલી નાગાર્જુન પહાડીમાં નજરે પડે છે : ૩૫૧ '-જા સૈકામાં લેહ રાજાએ લહેર વસાવ્યું એમ કોઈ વિદ્વાનનું કથન છે : ૩૫૮ -જા સૈકાનું સ્થાપત્ય કલાબાગ પાસે આવેલા નાગાર્જુન પર્વતની જૈન ગુફાઓનું છે ઃ ૩૬૫ -ળ સૈકામાં તક્ષશીલામાં ૫૦૦ જિનચૈત્ય વિદ્યમાન હોવાનું પ્રભાવક ચરિત'ધી જણાય છેઃ ૩૫૦, ૩૬૩ –જા સકાની અર્ધપદ્માસનસ્થ જિનપ્રતિમાઓ કુપાકના જૈનમંદિરમાં છે : ૩૯૮ –ા સૈકામાં થયેલા શ્રી પાદલિપ્તરિ સમેતશિખર તીર્થની હમેશાં યાત્રા કરતા હતા : ૪૪૪ ૨ થી 11 મા સૈકા સુધી ગંગવંશી રાજાઓએ મૈસુરના મોટા ભાગ ઉપર અને તેની પાસે આવેલા પ્રદેશ ઉપર રાજ્ય ર્યું : ૩૭૪ –માં (ઈ. સ. પૂર્વ ૨ થી ઈ. સ. ૧૧) સૈકા સુધી મથુરામાં જૈન સંસ્કૃતિએ વિદ્યા અને કળાની સાધનાથી વિવિધ અને અપૂર્વ સૃષ્ટિ કરી હતી, તેનું જ વર્ણન વિવિધતીર્થકલ્પ'માં હશે : ૪૨૫, ૪૨૬ ૨ થી ૧૨ મા સૈકા સુધી કર્ણકટમાં જૈનધર્મની ઈતિહાસ પરંપરા આબાદ રહી : ૩૭૪ જૈન તીર્થ સંગ્રહ ૨૦૦ વીત્યા પછી ગધરિત આચાર્યું “ આચાર વિવરણ' લખ્યું ઃ ૪૦૪ ૨૧૪ (ઈ. સ. ૧૫૭, શક સં. ૯ માં દેવાએ બંધાવેલા સૂપ મથુરામાં તે એવો બુટલરને મત છે : ૪૨૮ ૨૬૧ માં શ્રીમાનયરિને સ્વર્ગવાસ થયો એથી તક્ષશિલાને ભંગ ત્રીજા સંકામાં થયો એમ માની શકાય : ૩૬૪ --માં સ્વર્ગથ થયેલા ધીમાનદેવરિએ તક્ષશિલામાં ફેલાયેલા મહામારીના રોગનું નિવારણ નાડેલથી “લઘુશાંતિ અને પાઠ મોકલી કર્યું હતું : ૩૫૦ ૨૯૨ (રાક સં. ૪ર૭)માં વિદ્યમાન તિવી ભારબાદ અને વરાહમિહિર નામક બને ભાઈઓએ જૈન દીક્ષા સ્વીકારી, તેમાંના કીલાદબાકુવામીએ દક્ષિના પ્રદેશમાં જેનધર્મને ખૂબ પ્રચાર કર્યો : ૩૭૪ ૩ જા સૈકામાં કેએ તક્ષશિલાને ભંગ કર્યો : ૩૫૦ - સકામાં થયેલા શ્રીપાદલિપ્તરિનો જન્મ અધામાં છે તે : ૪૬૭ --જા સૈકાની આસપાસમાં થયેલા શ્રીપાલપ્તસૂરિએ પ્રતિકાનના રાજાને રાજ્યભામાં અનેકવાર ઉપદેશ કર્યો : ૩૭૪ -જા (ઇ. સ. ૩) સકામાં કુવાણાએ સિરકા નગર ઉપર દમેલ કરીને તેનો નાશ કર્યો હતો : ૩૬૪ -જા (ઈ. સ. ૩) સકામાં તક્ષશિલાને ભંગ થયો એમ જેન અનુશ્રુતિ બતાવે છે : ટિ. ૩૬૪ -જ સંકામાં -વાલિવરનો કિલે બંધાયો હોવાનું અનુમાન છે : ૪૬ ૩૫૭ થી ૩૭૦ (વીર નિઃ સં૦ ૮૨૭ થી ૮૪૦)માં માધુરીવાચના થઈ હતી એમ પં. શ્રી કલ્યાણવિજ્યજી ધે છે : ૪૨૬ ૩૯૨ થી ૪૫૭ (ઈ. સ. ૩૭૫ થી ૩૮૦)ના ગાળાને, અલ્લાહાબાદના કિલ્લામાં આવેલા અશોકતંભ ઉપર સમુદ્રગુપ્તનો લેખ વિદ્યમાન છે : ૪૬૮ ૪ થી શતાબ્દીમાં મથુરા જૈનધર્મનું મોટું કેન્દ્ર હતું: ૪૨ ૪-૫ મી શતાબ્દીમાં આજનું બિહારશરીફ બિહાર-ઉદ્દેપુરના નામે ઓળખાતું ત્યારે સમૃદ્ધ રઘળ હતું: ૪૭૩ ૪ થી ૧૦ (ઇ. સ. ૪ થી ૧૦ )મા સૈકા સુધીના દક્ષિણના પૂર્વ કિનારાના પલ્લવ રાજાઓ જેનધમાં હતા : ૩૭૭ ૪૩૮ (૪૨૧? ગુ. સં. ૧૦૬ ) માં આર્ય ભશાખાના મુનિ શંકરે ઉદયગિરિની વસમી ગુફામાં શ્રી પાર્શ્વનાથની પ્રતિકા કરી : ૩૧૧, ૩૨૭ ૪૬૭ (ઈ. સ. ૪૧૦) માં ચીની યાત્રી ફાહિયાને કુંડલપુર નાલંદા સ્થળને સાધારણ ગામડારૂપે જોયું હતું : ૪૪૮ ૪૭૮ (ગુપ્ત સં. ૧૪૬ ) ને એક જેન લેખ ગોરખપર જિલ્લાના કામથી મળી આવ્યો છે : ૪૧૨
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy