SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ (વીર નિ॰ સં ૨૫૦) લગભગમાં મહાકાલે પિતા અતિસુકુમાલના સ્મારકરૂપે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે અતિપાર્શ્વનાથનું વિશાળ મંદિર બનાવ્યું, જે મહાકાલ મંદિ નામે ખ્યાતિ પામ્યું : ૩૧, ૩૨૩ ૨૧૨ થી ૧૭૫ ( ઇ. સ. પૂ. ૨૬૯ થી ૨૩૨ )ના ગાળામાં પ્રયાગના કિલ્લામાં રોકસ્તંબ રચવામાં આવ્યું ૪૬૯ ૨૬ થી ૧૬૬ (ઈ. સ. પૂ.૨૬૩ થી રર૩ ) સુધી આગરા— પવનના પ્રદેશ ઉપર સમ્રાટ અ ના અધિકાર કુંતા ઃ ૪૩૭ ૨-૩ (ઈ. સ. પૂ. ૨–૩) શતાબ્દીનાં સંસ્મરણા હાથીગુફામાં આવેલા સમ્રાટ ખારવેલના લેખમાં અંકિત છે : ૫૦૧ ૨ (ઈ. સ. પૂર્વે ૨) શતાબ્દીમાં મહારાજા ખારવેલના શાસનનાં ૧૩ વર્ષોની ઘટના કગિરિમાં આવેલા હાથીગુફાના શિલાલેખમાં ફ્કી છે : ૧૦૩ — ઈ. સ. પૂ. ૨ )જી શતાબ્દીમાં થયેલા મહારાજા ખારજેકે કલિંગને ફરીથી સમૃદ્ધિ અપી અને ભારતમાં ગણુનાપાત્ર સામ્રાજ્ય બનાવ્યું : ૫૦૩ (૪. સ. પૂ. ૨) છ રાતાબ્દીમાં મથુરા ઉત્તરાપથના રામા ઉપર વિશાળ નગર ગણાતું ઃ ૨૫ ૧૯૫ (વીર નિ સ૦ ૨૭૫ માં તુજ કર્લિંગના રાન્ન થયા : ૫૫ ૧૭૦ (વીર નિસ્૩૦૦)માં બિપુરાય કલિંગના સ્વામી બન્યા : ૫૫ ૧૫૦ માં ખારવેલના સમયે કલિંગ પેાતાની સમૃદ્ધિ અને સંસ્કારમાં આગળ પડતો ભાગ ભજ્વનું હતું ઃ ૪૧૫ -લગભગ ( ઇ. સ. પૂ. ૨૦૦)ના અક્ષામાં લખાયેલા એક મહત્ત્વપૂર્ણ શિલાલેખ ઠા. કુદરરને મથુરાથી મળી આપે છે : ૪૫ ૧૩૩ ( વીર નિસ્ ૨૨૭)માં ક્ષેમરાજ હિંગના રાન થયા : ૫૦૫ ૧૪૬ (બીર નિ સ* ૩૭૦ )માં ભિકખુરાય-ખારવેલ સ્વસ્થ થયા ઃ ૫૬ ૧૦૮ (વીર નિક * ૩૬૨)માં રાજ્ય વક્રરાય સ્વર્ગીસ્થ થયે : ૫૦૬ ૧૦૦ (ઈ. સ. પૂર્વે ૧૫૦ ) લગભગમાં ચક્રવતી ખારવેલે પરામાં જૈનત્વના પ્રસાર માટે પ્રયન કર્યો હતો : ૪૦૩ ૭૫ (વીર નિ॰ સ* ૫ માં ગન વિદુરાય સ્વર્ગ મ થો ક પ વિક્રમસવત્ ૧ પાના ષ માટેનો-ટારામાંથી મળી આવેલું માનવામાં આવે છે : જૈન તીથ રાસમડ ( ઇ. સ. પૂર્વાંની એ જિનમૂર્તિ અને કેટલાંક જૈન પકિશ. આવસ્તીના ખાદકામમાંથી મળેલાં છે : ૪૮૩, ૪૮૪ (ઈ. સ. ) પૂર્વે અવિાના જૈન તીર્થના મર્તિમા ાળતા હતા ૪૨૨ ( ઇ. સ. પૂર્વે )ની કેટલીય સદીઓ પહેલાં પુંડ્રવન જૈનધર્મના કિલો શુાતું ઃ ૪૨ —(ઇ.સ.) ની કેટલીયે શતાબ્દીઓ પૂર્વ મથુરામાં મૂર્તિ'નિર્માણ થવા લાગ્યું હતું ઃ ૪૨૬ — ઇ. સ. ) પૂર્ણાં તથા ઇંસિથિયન સમયના મથુરાના શિક્ષાલેખા એ સમયના જૈનધર્માંની પ્રગતિના ચૂક ખ્યાલ આપે છે : ૪૨૬ ← ઈ. સ. )ની વાચ્યાતથી કે તે પહેલાંથી લઇને ગાળની વિવિધ સંસ્કૃતિઓમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મુખ્ય દાવાનું મળી આવેલાં પુરાતાત્ત્વિક પ્રમાણાથી જાય છે : ૪૧૪ ( ઇ. સ. )ની પ્રારંભિક અથવા પૂર્વ શતાબ્દીમાં સાપારાધી. એક આર્થિકા-સાધીને સંપ રાગૃહ તીર્થની યાત્રાએ આવ્યા હતા : જપ ( ઇ. સ. પૂ. ૧ )લા સૈકાથી અર્વાચીન, ઉદયગિરિ અને ખાંશિર ઉપરની કેટલીક ગુને બાદ કરતાં, નથી : પર્ક ૧ ચૈત્ર સુદિ ૧ ને ગુરુવારે ઉજ્જૈનના રાજાએ ભાટ દેશ નિવાસી દ્રાક્ષપતવિક પરમ શ્રાવક, શ્વેતાંબર મતના અનુયાયી બ્રાહ્મણ ગૌતમપુત્ર કાત્યાયનહારા મકાલ મન ૨૫૫ ગામો સમણું કર્યાની શાસનપટ્ટિકા આપી : ૩૨૪ માં સિહોનસને વિક્રમાદિત્ય રાબની સમક્ષ મા કાલ મંદિરમાં પધરાવેલા વિંગના સ્માટ કરી બતા ત્યારે રાજાએ એક શાસનપત્ર લખી આપી એ માર માને અર્પણ કર્યું : 25 ૫૨ (વીર નિ સપ૨૨)માં આા શિક્ષતરિના જન્મ થયા હતા : ૩૧૮ (વીર નિ॰ સ૦ ૫૨૨ )માં દાપુરમાં જન્મેલા આ રક્ષિતરિએ અધ્યાપક વિંધ્યની પ્રાર્થનાથી જૈન સાહિઅને ચાર અનુયાગામાં વિસાત ક્યુ : ૨૧૧ ૭૦ (ઇ. સ. ૧૨૭ ) અથવા પછીના સમય કાણુ રાખના રાવાનું કેટલાક વિદ્વાનો માને છે કટિ ૩૬૪ ૧ લા સૈકા (૪૦ સૂત્ર ના પ્રારંભની એક સરસ્વતી પીની મૂર્તિ ધુરાના કાલીટીલામાંથી મળી આવી છેઃ ૪૨૯ ના સૈકાની શરૂઆતમાં થાય કાલાગ્મેિ ગભિન્ન રાજાને ઉત્સેનના સિંહાસન ઉપસ્થી ઉતારી તેના સ્થાને શકસ્તાનના શાહીઓને સ્થાપ્યા : ૩૨૨
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy