SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ થી દષ્ટાંતકાર તેમ જીવને આશ્રવ પરમાર્થે એક નહીં તે કેમ? કારણ કે ગરનાળું તે પાણી આવવાનું બારણું છે પણ પાર્ટી રહેવા નું ઠેકાણું નહીં. ર જેમ હવેલીને બારણું એક નહીં, તેમ જ વને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, બારણું તે હવે લીમાં છે અને હવેલી પત્થરની છે પણ બારણું પત્થરનું નથી, તેમ આશ્રવ પણ જીવમાં છે પરંતુ જીવ તો ધર્મ સ્વરૂપી છે. અને આશ્રવ ધર્મ સ્વરૂપી નથી. ૩ જેમ નાવાને છિદ્ર એક નહી, તેમ જીવને આશ્રવ એક નહીં તે. કેમ? કારણ કે, નાવા તે કષ્ટિની છે પણ છિદ્રકાષ્ટનું નથી. તેમ જીવ તે જ્ઞાન સ્વરૂપી છે પણ આશ્રવ જ્ઞાન સ્વરૂપી નહી. જેમ સેયને નાકું એક નહીં, તેમ જીવને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, સોય તે લેઢાની છે પણ ના લોઢાનું નથી. તેમ જીવ તો જ્ઞાન સ્વરૂપી છે, પણ આશ્રવ જ્ઞાન સ્વરૂપી નહી. વળી શ્રી ઉવવાઈ અને પ્રશ્નવ્યાકરણ દિ સૂત્રમાં એમ કહ્યું છે કે, “શુભાશુભ કર્મ આવે તે આ શ્રવ. તે ઓળખવાને ચાર દષ્ટાંત કહે છે. જેમ પાણી આવે તે ગરનાળું, તેમ કર્મ આવે તે આશ્રવ. ૨ જેમ મળ્યું એ આવે તે બારણું, તેમ કર્મ આવે તે આશ્રવ. ૩ જેમ પા. Sી આવે તે છિદ્ર, તેમ કર્મ આવે તે આશ્રવ ૪ જેમ દેરી આવે તે નાક, તેમ કર્મ આવે તે આશ્રવ: આમ કહેવા છે તો પણ કઈ પ્રાણી કમને આશ્રવ એક સહે, તે તેને તે જુદા સમજાવવા માટે ચોથું દષ્ટાંત કહે છે. જેમ પાણી, આવે તે ગરનાળું, પણ પાણી તે ગરનાળું નહીં તેમ કર્મ આવે તે આશ્રવ પણ કર્મ તે આશ્રવ નહીં. જેમાં
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy