SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪ મે હેય, ય,ઉપાદેય દાર. (૧૪૯) દિ ભાવે કરી સદહે તો અજાણતાને પણ સમકિત હોય. જેમ બાળક દૂધનું નામ તો ન જાણે, પણ દૂધને સ્વાદ જાણે તેમ નવ પદાર્થનાં નામ તે ન જાણે, પણ પરમાર્થ જાણે તેને સે ભકિત હેય. તથા નવતત્વ પ્રકરણમાં સવાર , या वयणं न अन्नहा हुंति ॥ इय बुद्धि जस्स मणे, सम्मत्तं नि વલંત ભગવતે ભાખ્યું તે સત્ય એમ જાણે તે સમકિત. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં પણ નવત ત્વ શીખવાથી સમકિત કહ્યું અને ભાવે કરી સદ્ધહે તો અજા ણતાને પણ સમકિતહેય. ઇત્યાદિનવ પદાર્થનું જ્ઞાન તે સાધુ ને, શ્રાવકને સમ્યફષ્ટિને અવશ્યમેવ ભણવું. એમસમતિની શુદ્ધતા હોય. સમકિતની સહેણામાં પણ વારંવારનવતત્વને પરિચય કર કહ્યા છે. એ નવતત્વના ભાવ અનેક સૂત્રના અનુસારે કહ્યા છે. એક નયનાં પદ કહ્યાં છે. સર્વનય માનવી. એક ન માને તે મિથ્યાદષ્ટિ કહીએ. જે સર્વ ન માને તે સ ભકિતિ. શ્રી અનુગદ્વાર સૂત્રમાં તં વન વિપુÉ, જે વરણ Tu . વળી ભગવંતને મત સ્યાદ્વાદ છે. તે સર્વ ને યમાં છે. એક નય ખેંચે તે દુર્નય કહીએ વળી શ્રી આચારાં ગ સૂત્રમાં મર્યાતિ માંef, r રામવાવ, અવયાવી, કે ચાહો કરેલા. જે પોતે સાચી કરીને માને છે, તે વાત - સાચી, તથા અણસાચી પિતાને હૈયે. એવી જ રીતે સિદ્ધાંત વાચની બેઠી છે, પણ તે વાતનો કદાગ્રહ નહી, આપણી સ્થા પના પર ઉસ્થાપના કરતા નહીં. રાગદ્વેષ રહિત સહે છે. તો તેની વિચારણા કરી બેહ વાત સાચીથઈને પ્રણામે તથા કઈ સાચી જુઠી વાત છે અને આપણે હૈયે બેઠી છે તેની ઘણી
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy