SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આ ૨૧ મો ઉત્પાદ, વ્યય, ધ્રુવદાર (૧૭) સમક્તિાદિક તથા જેટલી વેળા રહે તથા ઘણા જીવ આશ્રી ૬ નિર્જરાનો ઉત્પાદ તે તપ કરે, વ્યયતે પાર, તથા નવાનું બાંધવું, તથા મુક્તિ જવું. ધ્રુવ તેમ જ ૭, બંધને ઉત્પાદ તે શુભાશુભ ગાદિસેવ પરમાણુઆગ્રહી કર્મપણે પ્રણમા વ્યય તે કર્મ બાંધ્યાનું નિર્જરવું તથા છૂટવું. ધ્રુવ તે શાશ્વત ૮, મોક્ષને ઉત્પાદ તે કર્મને ક્ષય, વ્યય તે કર્મ તથા જ્ઞાનાદિ નાસે. ધ્રુવ તે શાશ્વતે. સિદ્ધના પર્યાયનો અપે ‘ક્ષાએ ઉત્પાદ વ્યય છે. આપણા પર્યાયની ઉત્પાદનો વ્યય નથી. એમ સઘળે જે જે નવા ભાવ ઉપજે, તે ઉત્પાદ, આગલ્યાત જે તે વ્યય. એમના એમ રહે તે ધ્રુવ. તથા બીજી નયમાં જ્ઞા નને ઉત્પાદdજ્ઞાન વ્યય તે અજ્ઞાન, ધુવતે આપણે ભાવે શાશ્વતો ઈત્યાદિ ૯.ઈતિએકવીશમે ઉત્પાદ, વ્યય, ધુવાર * * *, *, ન हवे बावीशमो तलाव दृष्टांतधार कहे जे. જીવ રૂપ તલાવ છે ૧, અજીવ રૂપ પાણી રે, આશ્રવરૂપ ઘડનાળાં ૩, તેમાં સારું પાણી આવે તે પુન્ય ૪, ખરાબ પા શું આવે તે પાપ ૫, તે પાણી અને તળાવ એકમેક હોય તે બંધ ૬, આવતાં ઘડનાળાં રોકયાંતે સંવર૭,અરહટ્ટાદિકે આ ગલું પાણી કાઢે તે નિર્જરા ૮, સર્વ તળાવ ખાલી થાય તે મેક્ષ ૯. એ દષ્ટાંત કહ્યું - હવે ભાવારની મેળવણી કહે છે. જેમકેઈ પુરૂષનું ચિં તામણિ રત્ન તળાવમાં પ્રમાદને વશે પડ્યું હોય, તે ઘડના ળાં ક્યાં વિના પાણી કાઢે તે તળાવ ખાલી ન થાય અને રત્ન હાથ ન આવે તેમ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂ૫ રે
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy