SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પર પાસે ભણ્યા ઉત્ત, એટલું જ નહિ ૯૫૬મ ચોપાઈ પિતાને પુસ્તક ભંડાર હતો એમ કહેવાય છે, તેથી ત્યાં જ કરતાં તેમની કૃતિઓ અને તેમણે સંગ્રહેલ વિરલ પુસ્તકે મળી આવે તેમ છે. . : - ૮ સમકાલીન જૈન વિદ્વાને ' , , શ્રી સત્યવિજય પન્યાસના શિષ્ય પરંપરાના જિનવિજય, તેને શિ બ્દ ઉત્તમવિજય ગણી, આ વખતે વિદ્યમાન હતા, એટલું જ નહિ પણ ઉત્તમવિજય શ્રી દેવચક્રજી પાસે ભણ્યા હતા. નયવિજય ગણિ (અધ્યામ કલ્પદ્રુમ ચોપાઈ રચનાર,) પ્રખ્યાત કવિ ચંદરાસાના કર્તા મેહનવિજય,અને રાસાપ્રબંધકર્તા શ્રી ઉદયરત્ન પણ સમકાલીન હતા. આ દરેકની સાથે શ્રી દેવચંદ્રજીને સરખાવતાં તે તદન ભિન્ન જ પડે છે. કારણ કે જેવી જ્ઞાનની નિમલતા, અને અધ્યાત્મની રસિકતા દેવચંદ્રજીમાં ઝળકાટ મારે.. છે તેવી અન્યમાં નથી. ૯ઉપસંહાર, , ઉપરોક્ત જેટલું મળી શક્યું તેટલુ લખવાનો પ્રયત્ન કર્યો છે, તેથી શ્રીમદ્ દેવચંદ્રજીના આંતરિક જીવનને બીલકુલ ન્યાય આપી ન શકતાં બાહ્યથી જેટલું જાણી શકાય તેટલુ અત્રે નોંધ્યું છે. દેશ, ખલન આદિ સંબધે મિચ્છામિ દુકકડ લઉછું, તેમાં સુધારો કરનારને તથા આ ચારિત્રમાં વિશેષ વધારે કરનારને આ લેખક અંત:કરણ પૂર્વક આભાર માનશે. પ્રિન્સેસ સ્ટ્રીટ. વીર સં૨૪૩૭) ' ગુરૂચરણોપાસક મોહનલાલ દલીચંદ દેસાઈ , વૈશાખ શુદિ પંચમી બી. એ. એએ, બી, ,, : 1
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy