SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ દર૦ જેનકાવ્યદેહન. દેવી સુભટના મારથી, લવણદધતલ પેસે છે. પુણે. ૧૨ વ્યંતર ભટ પાછા વળ્યા, કુમરને દેત વધાઈ રે; ત્રિલોચના નમિને કહે, મહેટી ધર્મ સગાઈ રે. પુણે. ૧૩. રાય પ્રજાશું તેડીઆ, નિર્ભય નગર વસાવે રે; કુમ વિસર્જાિ ત્રિલોચના, રત્નાગીરીએ સીધાવે છે. પુણે. ૧૪. ચંદ્રશેખર નમે રાયને, નૃપ પણ હઈડે ભેટે રે; કહે અમ પુણે આવિયા, તુમ વિણ કુણ દુખ મેટે રે. પુણે. ૧૫. રતિસુદરિ દાસિ મુખે, તાતને વાત જણાવે રે, છવ કરી બહુ પ્રેમશું, પુત્રી નૃપ પરણાવે રે. પુષ્ય. ૧૬ કુંઅરને રાજ્ય અરધ દીએ, કરમોચનની વેળા રે; સુખ વિલસે સસરા ઘરે, મને ગમતા મન મેળા રે. પુણે. ૧. રમતા સાવન સોગટે, કઈ દિન વન જન ક્રિીડા રે; ભાગ્ય દશા જસ જાગતી, નહી તસ તન મન પીડા રે. પુણે. ૧૮. ખેટ સુતા દત કંચુઓ, રતિસુંદરિને આપે રે; રભા રૂપ તિણે બન્યું, ઈંદ્રાણી કરી થાપે રે. પુણે. ૧૪. રાય હજુર કચેરિએ, કરતા શાસ્ત્રની વાત રે; દે ગુદસુરની પરે, નિર્ગમતા દિન રાત રે. પુણે. ૨૦. નવમી ઢાળ એ રાસની, પુરણ ખડે આખી રે; દુખ ભજન જન રંજની, શ્રી શુભવીરે ભાખી રે. પુણે. ૨૧. કીસ, વાત વિનોદ રાયના ઘણી, ચંદ્રશેખરને રાસે ભણી; ખંડ પ્રથમ એ પુરણ કર્યો, શ્રી શુભવીર વચન રસ ભર્યો. इति श्री तपगच्छाधिराज भट्टारक श्री विजयसिंह सुरिसतानीय संवेगी शिप्यरत्न पंडित श्रीयशविजयगणिशिष्यरत्न पडितश्री शुभविजयगणिशिष्यभुजि शिष्य पडित श्री वीरविजयगणी विरचिते चद्रशेखर चरिने प्राकृत प्रबंधे त्रिलोचना मिनलमिताश्वविद्याग्रहण राक्षसपराजयेनरतिसुदरी पाणीग्रहणाख्य ॥
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy