SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આન'દૃષનની અદ્દભુત દેશો આનદધનજી મહારાજ આત્માનુભવી પુરૂષ હતા એ, તેા તે સો હેબની કૃતિના સહજ, અભ્યાસજ પ્રતીત કરાવે છે; તથાપિ તે કેવા અદ્ભુત આત્માનુભવી પુરૂષ હતા તે સંબધી થાડુ'ક ખેાલીએ., એક એવા ખ્યાલ રહ્યા છે કે, એક વેળા શ્રીમાન રાજચંદ્ર પ્રત્યે એવા પ્રશ્ન કરવામાં આવ્યા હતા કે, “શ્રીમાન હેમચંદ્રચાર્યની દશા વધે કે આનંદધનની ? ” તેને ઉત્તર એમ મળ્યા હતા કે, હેમચંદ્રાચાર્યે શાસન રક્ષણ માટે જે પરમ પુરૂષાર્થ કર્યાં હતા તે તેને ‘ તીર્થકરગેાત્ર ’ બંધાવવાને પાત્ર છે; પરંતુ વત્તમાન દેહે આત્મદશા જો વિશેષ તીવ્ર રાખવા પ્રયત્નવંત રહ્યા હાય તે। તે આનંદધન રહ્યા જાય છે. આવા પુરૂષની સરખામણી કરતાં શ્રીમાન રાજદે બતાવેલુ સ્વરૂપ ખરા આકારમાં મૂકાયુ છે કે નહીં તે, મને શક છે, તથાપિ આવા કાંઈક આભાસ રહ્યા છે. હું આ સંબંધમાં વિશેષ નથી લખતા, કેમકે બેમાંથી એક મહાત્માપ્રત્યે વખતે અજ્ઞાનતાને લઈને અવિનય થઈ જાય આન દધનજીએ પેાતાને આત્માનુભવ થયા સબંધમાં પોતાની આ બન્ને કૃતિઓમાં વારંવાર કહ્યું છે; અવધૂ અનુભવકલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી; જાચે ન કહે` ઉર દ્વિગ નેરી, તેરી વિનતાવેરી. અધૂ અવધૂ : અવધૂ અવધૂત માયા ચેરી કુટુંબ કરી હાથે, એક ડેઢ દિન ઘેરી, જરા જનમ ભરત વરા સારી, અસરત દુનિયા જેતી; દેઢવ કાંઇ ન માગમે' મીયાં, કીસ પર મમતા ઐતી. અનુભવરસમે' રાગ ન સેગા, લેાવાદ સમ મેટા; કેવલ અચલ અનાદિ અખાધિત, શિવારકા ભેટા. વર્ષા ખુદ સમુદ્ર સમાની, ખબર ન પાવે' કાઇ; માન ધન હૈ યાતિ સમાવે, અલખ કહાવે સાઇ આનધનના આત્મત્ય પ્રાપ્તિનાં ઉગારા જે જે મહાત્મા થયા, તે તે મહાત્માઓને જ્યારે પાતાની દશા સંબંધમાં કાઈ અનુભવ થયેલા ત્યારે તેઓએ તે નિડરપણે લખેલ છે, આાન ધનજી મહારાજના અંતર્ આત્માપણુ પામ્યાના ઉદ્ગારા તેઓની કૃતિમાં નજરે પડે છે: અહે। અહે। હું મુજને કહુ, તમેા મુજ તમે મુજરે; અમિત ફળ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. 1 1 શાંતિ સ્તવના, સ્તવનાવલિ,
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy