________________
પંડિત શ્રી નેમવિજ્યજી-શીલવતી રાસ. ૧૩૭ મોટા માર નિવારે છે, ટાળો દૂર જંજાળ,
ભાગી સુખાકારી છે, એ વેળા અસરાળ, અતિ વિદ્યા તે ખેચરે સાધી, વિરાપ્તિ ગુણધામ. કંઇક૭ વ્યતર શત સહુ નાઠા છે, જેના પુઠ ન કોય, નાઠા જાબે રૂઠયા છે, સુગુણિયા સહુ હોય, કુવરને અચરજ હોવે છે, જગતિ ચિત્રને જોય, સઘળું કેતુક જોવે છે, કાઈ અણ જોય, દેવ પ્રગટાવ્યો ભાણિકકેરે, ઉઠો ઉદ્ધત રે નામ. વ્યતર૦ ૮. આછેટે અકળાયે છે, પ્રગટી પાવક જ્વાળ, વિદ્યા આકુળ થાય છે, તેથી બળ અસરાળ; વ્ય તર પાછા આવે છે, જે હુતા વિસરાળ, ખેચર પૂઠે દેવાલે છે, સુર મેટી વિકરાળ ઉઠ કુવર તે દયને પકડયા, મણિચૂડ રનયૂડ દેય. આ છેટે ૯ વિદ્યા નભચર પૂરે છે, દેખી કુવર દિદાર, નાઠી બળને ચૂરે છે, પટે પુણ્ય પ્રચાર ગોળા નાળી પ્રહારે જી, મુઈ વસ્યા તેણવાર, ભાવિ કોણ નિવારે છે, જાણે સહુ સ સાર, ચોસઠ જોગણી નાઠી તતક્ષણ, અશરણ ગઈ ત્યાંહાએક વિદ્યા૦ ૧૦. ચેથી નરકે પતી છે, પાપની કેશા તેહ, કપટત થઢ દો'તી , પાપે દુર્ગતિ ગેહ, માસે ગતિ હોય નીચી છે, માનો સાચુ એહ, પણ નહિ ગતિ ઉચી છે, પાપ ન કરશે કેઈ, ચોથા ખડની બીજી ઢાળે, ને વિજય કહે નહ. એથી ૧૧.
દેહરા, કુવરે છેડ્યા દે ભણી, નારી બંધવ જેહ કરૂણા આણી અતિ ઘણી, દાખીને બળ દેહ તે પણ પ્રણ પદકમળ, વિમળ મતિ મન આણિ; બેઠે મનડે ભાઈ ત્યમ, ગરવો તે ગુણ ખાણિ.
م
2