SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨ : જૈન દષ્ટિએ વેગ અસ્થિર જાણે છે. આ સર્વ બાહ્ય આત્માઓ છે. પગલિક અને આત્મીય વસ્તુઓ વચ્ચે તફાવત સમજીને પીગલિકને ત્યાગ કરનાર અને આત્મીય ગુણેને સત્ય અવધ કરી રુચિ કરનાર પ્રાણીઓ તેથી પણ અલ્પ હોય છે. એ વર્ગને અંતરાત્મા દશામાં વર્તનાર કહેવામાં આવે છે. તેઓને કંઈ પણ કાર્ય કરતી વખતે અંતરાત્મામાંથી જવાબ વિશુદ્ધ મળે છે, અને તદનુસાર તેઓ વર્તન કરે છે. આ બન્ને પ્રકારના બાહ્યાત્મા અને અંતરાત્માનાં વરૂપે હવે પછી વિચારવામાં આવશે. અત્ર કહેવાની મતલબ એ છે કે-સુખને ખ્યાલ જુદા જુદા વિકાસક્રમમાં જુદા જુદા પ્રકારને હોય છે અને આરોહકમમાં જેટલે અંશે ફેરફાર હોય છે તેટલે દરજજે તેમાં ન્યૂનાધિજ્ય સ્પષ્ટ રીતે પ્રગટ થઈ આવે છે. કીડી ધાન્યસંચયમાં જ સંતોષ માને છે, અશ્વ કે શ્વાન પેટપૂરતું ખાઈને કે ધણીના હેતથી સુખ અનુભવે છે, તેઓને એથી વધારે પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાને વિચાર બહુ અલ્પ હોય છે, લગભગ નહિ જે હોય છે. મનુષ્યજાતિમાં એથી ઊલટી રીતે અનેક પ્રકારના વિકાસકમ પર સ્થિત થયેલા પ્રાણીઓ જોવામાં આવે છે. કેઈ તદ્દન સ્થળ વૃત્તિ પર આરોહ કરી તેમાં જ જીવન પૂર્ણ કરનાર અને કેટલાક માનસિક અને આત્મીય વિકાસક્રમમાં ઘણું આગળ વધી જઈ સ્થળ પદાર્થોને અવગણનાર જોવામાં આવે છે. આ બીજા પ્રકારના છનાં સુખને ખ્યાલ અને તેને પ્રાપ્ત કરવાના માર્ગો તદ્દન નવીન પ્રકારના અને બહુ અશે વિચાર ખેંચનારા માલુમ પડી આવે છે. આથી એક વાત તે સર્વ પ્રાણુઓના સંબંધમાં નીકળી આવે છે અને તે એ છે કે–સર્વ પ્રાણુઓનું સાધ્ય પિતાની વર્ત
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy