SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ હૃષ્ણુિએ પોગ પ્રથમ ધર્મસંન્યાસ દશા અપ્રમત્ત સંયતી જ્યારે આમ ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી આદરે ત્યારે થાય છે. આ બીજ અપૂર્વ કરણ વખતે જે મહા આત્મારામત્વની સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને શાસકાર ધર્મસંન્યાસ સામર્થ્યગને પ્રથમ ભાગ જણાવે છે. આ વખતે આત્મપુરણા તીવ્ર થાય છે, પરપરિણતિ થતી નથી અને થવાનો ભય પણ રહેતા નથી. એ અતિ સુંદર દશાને જ્ઞાનીએ પણ વર્ણવી શકે તેમ નથી એમ તેઓ કહે છે. અતિ આનંદજનક આ ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય વેગગ્રંથકારે “ત્રતંભરા? શાદથી બોલાવે છે, એને જૈન ચોગકારો પ્રતિભાન કહે છે. વ્યાસજી પણ કહે છે કે-આગમથી, અનુમાનથી અને ગાભ્યાસના રસથી એ ઉત્કૃષ્ટ ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. એવી ઉત્કૃષ્ટ પ્રજ્ઞા જે કૈવલ્યજ્ઞાનની પહેલાં પ્રાપ્ત થાય છે તે વખતે ચારિત્ર પણ ઉત્કૃષ્ટ વતે છે. એ ચારિત્રને યથાખ્યાત ચારિત્ર એવું અભિધાન આપવામાં આવે છે. આ અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર અને જ્ઞાનદશામાં વર્તતા ચેતનનાં ઘનઘાતી કમેને એકદમ નાશ થવા માંડે છે અને તે શ્રેણું ઉપર આરૂઢ થઈ બહુ અલ્પ કાળમાં અનેક ચીકણું કર્મોને ભસ્મ કરી નાખે છે. અહીં આત્મપરિણામની નિર્મળતા એટલી બધી થાય છે કે તેના સામર્થ્યથી જગતના અનંત જીનાં તમામ કર્મને બે ઘડીમાં પિતે એકલે આત્મસામર્થ્યથી બાળી નાખી શકે, પણ કમનું પાર્થક્ય છે અને તેની એ ખાસી અત છે કે પિતાના આશયને તપાવ્યા વગર તે છોડતા નથી. આ સામર્થ્યાગના બે મોટા વિભાગ કરવામાં આવેલા છે: ધર્મસચાણા અને ગરાસ ક્ષમા વિગેરે ધમાં
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy