SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૦ : જૈન દૃષ્ટિએ ચામ તેની પાકાા પ્રાપ્ત થાય છે. મનેાગુપ્તિને અંગે ત્રણ વિષય પ્રાપ્ત થાય છે: કલ્પનાજાળથી વિમુક્ત, સમભાવમાં સુપ્રતિષ્ઠિત અને આત્મભાવમાં પ્રતિખદ્ધ. આ ત્રણ સુંદર ભાવા પ્રાપ્ત થાય * મનેાગુપ્તિના આ ભાવ ઉપરાક્ત પાંચે યાગથી જ પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક ચેાગની વ્યાખ્યા વિચારવાથી સમજાશે. આવી જ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેનું સ્વરૂપ વિચારવા અત્ર સ્થળસ કાચથી અવકાશ લીધા નથી તેની ઉપર્યુક્તતા પણુ યોગને અંગે બહુ છે અને વાસ્તવિક રીતે તે ચેાગ જ છે. અન્યત્ર તે પ્રસગની અનુકૂળતા હશે તે હવે પછી અષ્ટ પ્રવચનમાતાને `ગે વિચાર કરશું. અત્ર જણાવવાનું એટલું છે કે- મા પૈકી અતિ અગત્યની મનાશ્રુતિ છે તેની ખાખતમાં બહુ સભાળપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગ તેનાથી પ્રાપ્ત થાય છે અને સમ્યક્ત્વપ્રાપ્તિ થતાં જ તે ચેતનને પ્રાપ્ત થાય છે. મતલબ આખા ચાગના પ્રકરણમાં મનેતિ ઘણા અગત્યના ભાગ ભજવે છે. અષ્ટ પ્રવચનમાતા એ ઉત્કૃષ્ટ ચાગ હાવાથી તેનું સ્વરૂપ સમજી લેવું જરૂરનુ` છે. અતિ વિસ્તારથી તે કહેવાના અત્ર પ્રસંગ તેમ જ અવકાશ નથી, પણુ સંક્ષેપમાં કહીએ તેા વસ્તુ લેવા મૂકવામાં, ખેલવામાં, ચાલવામાં, ગમનાગમનમાં અને વિચાર વિગેરેમાં યથાચિત ચાગ્ય પ્રવૃત્તિ અથવા સ્થિરતા એ સમિતિ ગુપ્તિથી પ્રાપ્ત થાય છે. ચાગના અતિ અગત્યના પાંચ વિભાગ પર આપણે સક્ષેપથી વિચાર કર્યાં. એ ભેદો બહુ જરૂરના છે અને ખાસ સમજવા ચેગ્ય છે. એનુ વિસ્તારથી સ્વરૂપ સમજવા માટે જૈનના યોગદૃષ્ટિસમુચ્ચય, ચેબિન્દુ, ચેાગવીશી, ચેગખત્રીશી વગેરે યાગથી જોવા.
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy