SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તેને માટે અનેક વિચાર આવે છે. જ્યારે દષ્ટિ વિશાળ થાય છે ત્યારે અવલોકનને પંથ માટે થતું જાય છે અને તે વખતે ઘણું ખુલાસા સ્વતઃ થતા જાય છે. અવકનપંથ માટે કેમ કરે તે પેગ બહુ સારી રીતે બતાવે છે અને એની કેટલીક ચાવીઓ પર વિવેચન આ વિષયમાં વાંચવામાં આવશે. જ્યાંસુધી એક ભવના આગળ પાછળના બના પર જ વિચાર કે દષ્ટિ રહે ત્યાં સુધી અનેક પ્રકારની ગેરસમજૂતી થાય છે, પરંતુ વિશેષ વિશાળ દષ્ટિ થતાં તે સર્વ દૂર થાય છે. સર્વથી અગત્યની બાબત સદ્દગુણ પ્રાપ્ત કરવાની છે. ચેતનની ઉત્સાનિત કરાવવા માટે અનેક ગુણે અગત્યના છે અને તે ગુણ પર વિચારણા કર્યા પછી તેને અંગે તદન નીચી સ્થિતિથી પ્રાણી કેટલે આગળ વધે છે, કેવી રીતે વધે છે, વધવામાં તેને કેવાં સાધને મળે છે તે સર્વ પર વિચાર કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જ્યાં સુધી ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે તેને વિચાર બરાબર થતું નથી ત્યાં સુધી વ્યવહારની ઘણી બાબતમાં ગુંચવાડે થયા કરે છે અને અનેક વિશુદ્ધ ગુણે વ્યવહાર રીતે અમલમાં મૂકવાનું કે આદરવાનું રહસ્ય શું છે અને તેને આંતરહેતુ કયે છે તે સમજવાની આવશ્યકતા લાગતી નથી તેમ જ તે ભાવ ન સમજાય ત્યાંસુધી ધડા વગરનું વર્તન થાય છે. આ બાબતને રોગ્ય ખુલાસે આ વિષયમાં થઈ જશે. ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે, તેને વાસ્તવિક સુખ કયાં અને કેમ મળે છે, તેને હાલને સુખને ખ્યાલ કે એ છે, તેની ઉત્ક્રાન્તિ વખતે તેનામાં આત્મીય ગુણે કે
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy