SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની સ્વભાવ દશા ૧૫ છે કે જીવ સિવાય અન્ય દ્રવ્યોના ધર્મ તે તે દ્રવ્યના પ્રતિ પ્રિદેશમાં છે. તે પ્રદેશમાં રહ્યા છતાં જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ એક પ્રદેશને અન્ય પ્રદેશ સહાયકરૂપે વર્તાવારૂપ એકત્રિત પ્રવર્તન નથી. જીવદ્રવ્યના સર્વ પ્રદેશ સમુદાય મળીને પ્રવૃત્તિ કરે છે માટે તે છવદ્રવ્ય કર્તા છે. કર્તાપણું એ જ ઈશ્વરતા છે. અજીવ દ્રામાં પણ અનન્ત ગુણ તથા અનઃ પર્યાય . છે. પરંતુ તે પિતાના ગુણોને જાણતા નથી. અને આત્મા પિતાના જ્ઞાનાદિ આત્મ ગુણોને તથા અનન્ત પર દ્રવ્ય અને તેના પણ અનન્તગુણને જાણ શકે છે. જાણવું એ અસાધારણ ધર્મ છે. તથા સ્વચારિત્રગુણ દ્વારા આત્મા પિતાના ગુણેમાં રમણ કરે છે માટે આત્મા સ્વરૂપનુભવી છે. જે કર્તા હોય છે તે જ ભોક્તા હોઈ શકે છે. પરંતુ જે કર્તા નથી તે ભોક્તા હોઈ શકતું નથી. જે. કર્તા–જ્ઞાતા–ચારિત્ર વંત અને ભોક્તા છે તેજ પરમેશ્વર છે. પરમેશ્વર ચેતનરાજ ઉપરોક્ત જ્ઞાનાદિના અનન્તનિધિને પ્રગટરૂપે ભેગા કરે છે, તે જ આત્માની સંપૂર્ણ સ્વભાવ દશા છે. આત્માના જ્ઞાનાદિ ગુણોની સંપૂર્ણ સત્તા આત્મામાં જે તિભાવી પણ છે, તે નિરાવરણ સકલ યુગલ સંગ રહિત હોતે. છતે પ્રગટ થાય છે. સ્વભાવદશાની પ્રગટતામાં પ્રાપ્ત, આત્માના અવ્યા- આધસુખના પ્રમાણને સ્પષ્ટ કરતાં શ્રી વીરવિજયજી મહા- રાજે એક સ્તવનમાં કહ્યું છે કે – તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ. માવે. લોકકોશ.” આત્માના એક એક પ્રદેશમાં. અનન્તગુણે, અનન્ત
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy