SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન કવાદ - - - - - द्रष्टो रागाद्य सद्भावः क्वचिदथें यथाऽत्मनः । तथा सर्वत्र कस्यापि, तभावे नास्ति बाधकम् ॥ કેઈ એક વિષયને વિષે પિતાના આત્માને રાગ દૂર થતે જે પ્રત્યક્ષ અનુભવાય છે, તે સર્વ વસ્તુને વિષે કઈ મહાપુરૂષને રાગ નાશ પામી જાય છે તેમાં કાંઈ પણ બાધક નથી. એ પ્રમાણે જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની તરતમતાના હેતદ્વારા સર્વોચ્ચ કેટિના જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની માન્યતા પણ સ્વીકાર્ય અને સત્ય જ છે. અને તેજ અનતજ્ઞાન-અનંત દર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય કહેવાય છે. આવા સંપૂર્ણકટિની પરાકાષ્ટાએ પહોંચેલા જ્ઞાનાદિ ગુણેને રેગ્ય પ્રય અને સાધનો દ્વારા પ્રત્યેક ભઠ્ય આત્માઓ મેળવી શકે છે. આ અનંત ચતુષ્ક ગુણની સિદ્ધિ સાથે તે તે અનંતગુણોને ધારણ કરનારાઓની પણ સિદ્ધિ થઈ જાય છે. કારણ કે ગુણ વિના ગુણ રહી શકે નહિ. સૂક્ષ્મદર અને આંતરિત પદાર્થોનું યથાર્થ વર્ણન જે શાસ્ત્રોમાં આજે પણ મળી આવે છે, તે શાસ્ત્રને કહેનારા કેવળજ્ઞાનિ સિવાય બીજા કોઈ પણું હોઈ શકે નહિ. એ વાત આપોઆપ સિદ્ધ થઈ જાય છે. ઉપરોક્ત અનત ચતુષ્કાદિગુણે આપણને જેમ અનુમાન સિદ્ધ છે, તેમ તે તે ગુણોની અનંતતાને ધારણ કરનારા મહાપુરૂષોને અનુભવ સિદ્ધ છે. એટલે તે તે પુરૂષોએ તેને ગુણેને સ્વયઅનુભવી, છઘસ્થ (અસવ7) આત્મામાં પણ તે ગુણે સત્તા સ્વરૂપે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy