SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ જૈન દર્શનના ક્રયાદ બન્નેની અવિરતિ કખ ધનુ કારણ છે. જો ખધનુ કારણ માત્ર એક મનની જ અવિરતિ ાત તે જૈનધર્માનુયાયીના નિયમગ્રહણમાં ‘વાયાએ કાએણુ” કહેવાની જરૂર ન હોત. શાસ્ત્રકારે તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવાનાં ન બને તા માત્ર કાયાએ પણ પાપ નહિ' કરવાનું પચ્ચકખાણ રાખ્યુ છે. એટલે “મનને જ” મધ અને મેાક્ષનું કારણમાની, વચન અને કાયાની પ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લાં રાખવાથી ક અંધ ન થતા હોત તેા પચ્ચકખાણના ૪૯ ભાંગા શાસ્ત્રમાં બતાવત નહિ, અને એકવિધ-દ્વિવિધ વીગેરે મન વિનાના ભાંગાથી ત્યાગ કરવાના રહેત જ નહિં, વચન અને કાય પ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લાં છે, તેજ ઇંદ્રિયની અવિરતિ છે. અમુક ચીજનાં અમુક ટાઇમ સુધીમાં પચ્ચકખાણુ હસે તે તે ચીજને ઉપયેગ કરવાના વિચારો તેટલા ટાઈમ અંગે નહિ' થાય, પરંતુ કદાચ તે પચ્ચકખાણની મુદ્દત પછીના ટાઈમ અંગે તે વસ્તુના ઉપયાગ કરવાના વિચારાનુ' મંથન પચ્ચકખાણુના ચાલુ સમયમાં પણ થશે. અહી પચ્ચકખાણના સમયમાં પણ તે વસ્તુના વિચારોને ઉત્પન્ન કરાવનાર પચ્ચકખાણના ટાઈમ પૂર્ણ થયા ખાદ્ય વત્તતી ઈન્દ્રિયાની અવિરતિ છે. જે વસ્તુઅ ંગેનુ' જીદ્દગી પર્યંત પચ્ચકખાણુ છે, તે વસ્તુના ઇન્દ્રિયા દ્વારા ઉપયાગ કરવાના વિચારે વત્તી શકતા નથી. રાજ નિયમિત દસ વાગે જમનારને નવ વાગતાં જ જમવાના વિચારો ચાલુ થાય છે, પણ ઉપવાસના દિવસે તેા ટાઈમ વ્યતીત થતાં પણ ભાજનમાં ઇંદ્રિયા પ્રવર્તાવવાની ઈચ્છા થતી જ નથી. ઉપવાસના સાડા
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy