SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨} જૈન દનના કમવાદ ગ્રન્થિદેશ સુધી પહેાંચી શકે છે, છતાં તેઓ આગળ વધી અપૂર્વ કરણ દ્વારા ગ્રન્થિભેદ કરી શકતા નથી. અહીં ખાસ સમજવુ‘ જરૂરી છે કે, ઉપર મુજબ કમસ્થિતિની લઘુતા થવી એ ખુખ જ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે જેમ ગ્રન્થિને ભેદવાના પુરૂષાથ તે ઉપર મુજબ કમસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકાતા નથી, તેમ શ્રી જિનેશ્વર મહારાજે મેાક્ષ માટે જણાવેલી ક્રિયામાં એક નમસ્કારના (નવકારમંત્રના) પહેલા અક્ષર નકાર કે કરેમિભતેના પહેલા અક્ષર કકાર તે પણ ઉપર મુજખ ક સ્થિતિની લઘુતા પામનાર ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. આજે નમસ્કારના નકાર અને કરેમિલતેના કકારની વાત તે યથાય તત્ત્વા શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ ન પામેલે! હાય તેવાઓને ય માટે પણ સમજવી. સમ્યક્ત્વ રહિત જીવા તે શું, પણ અલભ્ય જીવા કે જે કાઈ કાળે મેાક્ષ માનતા જ નથી, અને માનવાના પણ નથી, અને જેને મેાક્ષની ઈચ્છા થઈ નથી, અને થવાની પણ નથી, તેઓને પણ નવકાર મહામન્ત્ર, અથવા શ્રી નવકાર મહામન્ત્રનું ‘ના અરિહંતાણુ” એવુ પહેલું પાદ, અથવા તેા નમે અરિહંતાણુ” એ પાદમાંના પ્રથમ અક્ષર ‘ન’ ‘નમા અરહિતાણુ” એ પદના ‘ન' તરીકે ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તે જીવા ગ્રન્થિદેશને પામવા જોગી ક`સ્થિતિની લઘુતાને પામેલા હાય. કરેમિ ભંતેના
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy