SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ" "ધ-રસમધ અને પ્રદેશબંધ ૩૧૯ પણુ અલ્પ અલ્પ હોય છે. સ’કલેશ કે વિશુદ્ધિને આધારે જ સ્થિતિખંધ થતેા હાઇ વધુ સક્લેશે સ્થિતિમ શ્વ વધુ, અને આછા સકલેશ કે વધુ વિશુદ્ધિએ સ્થિતિના અન્ય અલ્પ અલ્પ થાય છે. માટે સીત્તેર કાડાકાડિ સાગરોપમ સુધીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, મિથ્યાદૃષ્ટિ, ભવ્ય તથા અભવ્ય સંજ્ઞીપૉંચેન્દ્રિયાને જ થઈ શકે છે. ચેાઞની અલ્પતાએ સ*કલેશની પણ અલ્પતા હોવાથી સની પચેન્દ્રિથી નીચેની જાતિના જીવામાં તેટલા ઉત્કૃષ્ટ સ્થિતિઅધ થઈ શકતો નથી. મિથ્યાર્દષ્ટિ ભવ્ય તથા અભવ્ય સન્નિપ‘ચેન્દ્રિયમાં સકલેશની વિશુદ્ધિ થાય તોપણ તે જીવેામાં રહેલમિથ્યાત્વ, અંતઃકાડાકેાર્ડ સાગરાપમથી આછા સ્થિતિમ ધને ચૈાન્ય અધ્યવસાયે રૂપ વિશુદ્ધિને તો ઉત્પન્ન થવા દેતું જ નથી. એટલે તેવા જીવાને વિષે અંતઃકાર્યકાડિ સાગરાપમથી આ સ્થિતિમધ તો થતા જ નથી. ( આ જઘન્ય સ્થિતિમ’ધ, આયુકમ સિવાય સાત કર્મોના સમજવા.) મિથ્યાત્ત્વ હાય પણ ચેાગની અલ્પતાએ સલેશ પણ અક્ષ હાવાથી ચરિન્દ્રિય, તેઈન્દ્રિય, એઇન્દ્રિય અને એકેન્દ્રિયમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમધ પણ આછે આ હાય છે. ૫'ચેન્દ્રિય જીવામાં યાગની વિશેષતા હાવાથીજેમ સ`કલેશ વધુ હેાઈ શકે છે તેમ વિશુદ્ધિ પણ વધુ હાઈ શકે એ હિસાબે એકેન્દ્રિયાક્રિકરતાં સંજ્ઞીપ'ચેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિ એછી હાવી જોઇએ, પરતુ ચેાગની વિશેષતા છતાં તેઓને વિષે રહેલ મિથ્યાત્વના ચેાગે અતઃ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy