SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૧૩ અથવા જઘન્ય સ્થિતિબંધે અંતર્મુહૂતનો અબાધાકાળ, સમયાધિક જઘન્ય સ્થિતિબંધથી માંડી ચાવત્ પલ્યોપમના અસંખ્ય ભાગાધિક બંધથી આરંભી બીજે પાપમનો અસંખ્ય.તમે ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતર્મુહૂર્તને અબાધાકાળ પડે. એમ પાપમના અસંખ્યાતમા ભાગાધિક બધે સમયસમયને અબાધાકાળ વધારતાં પૂર્ણ કડાકડી સાગરોપમના બધે સે વરસને અબાધાકાળ હેય. એ રીતે એક બાજુ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને બીજી બાજુ ઉત્કૃષ્ટ અબાધા આવે. ઘણા જીવેને એક સરખી સ્થિતિ બંધાયા છતાં ભિન્ન ભિન્ન ક્ષેત્ર-કાળ અને ભાવાદિવડે થયેલી અધ્યવસાચેની વિચિત્રતાના કારણે સરખી સ્થિતિ બાંધનાર તે સઘળા જ તે કર્મને એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સગામાં જ અનુભવતા નથી. કારણ કે અમુક સ્થિતિબંધ થવામાં અમુક જ અધ્યવસાય કારણરૂપ છે, એવું નથી. એક સરખા રિતિબધ થવામાં અનેક અધ્યવસાયરૂપ અનેક કારણે છે, એટલે સ્થિતિ‘બંધ અમુક અધ્યવસાયથી થાય છે, તેટલે જ સ્થિતિબંધ બીજા અનેક અધ્યવસાયોથી પણ થઈ શકે છે. " એટલે ભિન્ન ભિન્ન જીવેમાં, ભિન્ન ભિન્ન અધ્યવસાચથી થયેલ સ્થિતિબંધ સરખે હોવા છતાં પણ તે દરેક જી ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંગમાં અનુભવે છે. તે ભિન્ન ભિન્ન સંગમાં અનુ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy