SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ જૈન દર્શનને કર્મવાદ બાંધે, અને શરીરને આકાર જુદી જુદી જાતિના જેને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે? તે બધાયને સાચો ખ્યાલ આ પુગલવિપાકી કર્મપ્રકૃતિઓને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. . પુદગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકને અનુભવ કરાવનારી હોવાને અંગે જ આ કર્મપ્રકૃતિઓ શાસ્ત્રમાં “પુદગલ વિપાકી પ્રકૃતિઓ તરીકે ઓળખાય છે, તે ૭ર પ્રકૃતિએ નીચે મુજબ છે. શરીર નામકર્મ-૫. . . ' અંગે પાંગ નામકર્મ-૩, બંધન નામકર્મ-૧૫. * . . . સંઘાતન નામકર્મ–૫. . . . . . -- * . . સંહનન નામકર્મ-૬. . . - - - : સંસ્થાનું નામકર્મ–૬. ', : : વર્ણ નામકર્મ–૫. . . . . . , - S ; } : --સંધ નામકમર : - - - - - -- : રસ નામકર્મ-પ.. . . - . :- સ્પર્શ. નામકમ-૮ : :.. . - - - અગુરુલઘુ નામકર્મ–૧ : , . --નિર્માણ નામકર્મ : . ' . ' . .
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy