SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૨૩૭ જીવની ચેતના દ્વારા શરીરમાં થતી હલનચલન આદિ. કિયાઓ વડે યા તે આહારાદિ સંજ્ઞાઓ ઉપરથી જ તે તે સ્થાને જીવ છે, એમ છવાસ્થ જીવે સમજી શકે છે. ચૈતન્ય રહિત મૃતદેહને જોઈ, જીવ ચાલ્યા ગયા તે મરણ પામ્ય એમ લેકે કહે છે. * સંસારચકમાં પરિભ્રમણ કરતા જીવને સદાના માટે કેઈ અમુક એક જ શરીર કંઈ ટકી રહેતું નથી. માટે જ શરીરને શબ્દાર્થ નાશવંત થાય છે. શીરે ચ તત્વ રા . જીવ સદાના માટે શાશ્વત છે. તેની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. પરંતુ વ્યવહાર દષ્ટિએ નવા શરીરને ધારણ કરવા ટાઈમે જન્મ થયો અને તે શરીરને ત્યાગ કરવા ટાઈમે મૃત્યુ પામ્ય એમ બેલાય છે. ત્યાં ઉપત્તિ અને નાશ શરીરને છે. આ રીતે અનાદિકાળથી સંસાર ચક્રમાં ભ્રમણ કરતા જીવે અનંતીવાર ભિન્ન ભિન્ન શરીરને ધારણ કર્યા અને છોડયાં. શરીરધારી અનંતજીપૈકી પ્રત્યેકજીનાં શરીરે ભિન્ન ભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત શરીરે છે. પરંતુ, કાર્ય કારણ આદિના સાદસ્યની દષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી તે શરીરના (૧) ઔદારિક શરીર (૨) વિકિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્પણ શરીર એમ પાંચ પ્રકાર. શાસ્ત્રમાં બતાવ્યા છે. આહારિક શરીરે-તીર્થકર ગણધરની અપેક્ષાએ.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy