SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જૈન દર્શનના કુવાદ જિન હતા. એ જિન ન હેાત તે! આપણે એમને ન માનત. આપણે નામના પૂજારી નથી, પણ જેએમાં જિનપણુ હોય તેના પૂજારી છીએ. જેઓએ કમના તમામ કચરો ખાલી કરી, અનંતજ્ઞાન અને અનત દર્શનાદિ નિજસ્વરૂપ પ્રાપ્ત કર્યું, તેનુ કહેવુ તે બધુ એ સાચુ, જરાપણ શંકા વિનાનુ આવી માન્યતાદ્વારા પેાતાના શુદ્ધ આત્માના અનુભવ કરવા એનું નામ આસ્તિક્ય, ૬. ઉપરાસ્ત પાંચ લક્ષણા હાય તે જગતમાં જૈન પશુ અતાવી શકાય. સહવાસમાં આવનાર ઉપર છાપ પાડી શકાય. આ એક-એક લક્ષણ એવુ` છે કે સ`સાર પરિભ્રમણના અધા હેતુઓનુ` માત્ર આ પાંચ લક્ષણાથી જ ખ‘ડન થઈ જાય છે. ઉપશમથી કાયાનું, સવેગવડે સ’સારના સુખાનું, નિવેદથી સસારતુ, અનુકપા વડે નિર્દયતાનું, અને આસ્તિક્ય વડે નાસ્તિક્તાનુ ખંડન થઈ જાય છે. + આ ઉપશમાદિ પાંચ લક્ષણા જેની અંદર હાય છે તેનામાં પરાક્ષ એવુ સમ્યકૃત્વ પણ સારી રીતે જાણી શકાય છે. પરમ શાંતિના ઇચ્છુક મનુષ્યાએ આ પાંચ ગુણાને પ્રગટ કરવા દ્વારા દર્શનમાહનીય કને હટાવવા તે તે પ્રકારે પ્રયત્ન કરતા રહેવુ જોઈ એ, હવે માહનીય કના ચારિત્ર માહનીય નામના ખીજા ભેદ અંગે વિચારીએ, સ્વસ્વભાવમાં રમણ કરવા રૂપ શુદ્ધ ચારિત્રનુ` રાધક, નહિ રમણ કરવા ચેાગ્ય પરભાવમાં આત્માને રમણ કરાવનાર અર્થાત્ જેનાથી આત્માને દુન્યવી બ્રાનિષ્ઠ પદાર્થો
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy