SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ : . . . -- રા: : : : : - - - - - - ‘ગે જ સમ્યફ પ્રાપ્તિ થએલ હોઈ માત્ર અંતર્મુહૂર્ત કાળ સુધી જ ટકી રહેનાર આ સમ્યક્ત્વને “ઉપશમ સમ્યગ્દર્શન” કહેવાય છે. મિથ્યાત્વમેહનીયરૂપ એક જ જાતના દર્શન મેહનીય કર્મના પ્રથમ કહ્યા મુજબ જે ત્રણ jજ થાય છે તે આ ઉપશમ સમ્યગ્દર્શનની ભાવ વિશુદ્ધિ વડે જ થાય છે. અને ત્રણ પુંજ થતામાં તે ઉપશમ સમ્યદર્શનનું અંતર્મુહૂત પુરું થઈ ગયા બાદ ત્રણ પુંજ રૂપે થએલ દશમોહનાયના શુદ્ધ પુજને જે ઉદય શરૂ થાય તે તેનાં (શુદ્ધ પુજનાં) ઉદયત્તિ દલિકને ક્ષય' તે જાય અને તે શુદ્ધ પુજને બાકીને ભાગ અને બાકીના બે પુંજ (અદ્ધિશુદ્ધ અને અશુદ્ધ) ઉપશમિત હેય. ઉપશમિત તે પુંજમાંથી તે ટાઈમે અશુદ્ધ પુજના પ્રદેશે તે અદ્ધ પુજમાં સંક્રમતા જાય અને અદ્ધ પુજના પ્રદેશો શુદ્ધ પુજમાં સંક્રમતા જાય. * એવી રીતે અશુદ્ધ પુંજમાંથી અને અપંજમાંથી પ્રદેશ સંક્રમમાં શુદ્ધ પુંજમાં એકત્ર થતા જાય. અહી ઉદય તો શુદ્ધપુંજને હોવાથી તત્ત્વ રૂચિમાં ખાસ અડચણ રૂપે થતાં નથી. આ રીતે દર્શન મેહનીયના શુદ્ધપુંજ (સમ્યકત્વ મેહનીય) રૂપ દલિકેના ઉદય સમયે વતું સમ્યકત્વ ક્ષપશમ સમ્યગ્દશન તરીકે ઓળખાય છે. - આ સમ્યક્ત્વને એકધારે ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરે પમ સુધી પણ હોઈ શકે છે. હવે કદાચ ઉપશમ સમકિતને અંતર્મુહૂર્વકાળ પરે થયે તુરત જ મિશ્રપુજના દલિને ૧૩
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy