SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અધ ૧૫૭ こ -બુદ્ધિથી દૂર રહે છે. દ્વેષાનલમાં દુગ્ધ થઈ, સ્વાત્મભાન ભૂલી જઈ, અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયાથી અભિભૂત થઈ, ધી અહં કારી–કેટી અને લેભી અને છે. માહનીય કમ નો મુખ્ય એ ભેદ છે. અને ઉત્તરભેદ અઠ્ઠાવીસ છે. --- ht * *Q! (1) દર્શીન મેાહનીય અને (ર) ચારિત્ર માહનીય એ. મુખ્ય ભેદ છે. ܕ: 1 શુદ્ધ શ્રદ્ધા થવારૂપ સમ્યકત્વમાં મુઅવે તે દનમાઠુંનીય કસ છે. જીવાદિ સત્યતત્ત્વનું શ્રદ્ધાન કરવુ" તે સમ્યગ્દર્શન છે. તેનુ આવરણ કરીને દેશ નગુણમાં સુંઝવણનું વેદન કરાવનાર દર્શનમેાહનીય ક્રમ છે. “ . ܐ ܐ ܐ આ જીવ વીગેરે તત્ત્વા ચામડાની આંખે કે ખીજી ઇન્દ્રિયા અથવા મને મારફત સાક્ષાત્ પિછાની શકાતા નથી. એ તત્ત્વા તે ઇન્દ્રિયાની તાકાતથી પર છે. એ તત્ત્વને સાક્ષાત તે તે દેખી શકે કે જેઓ મિલ્કુલ રાગ દ્વેષ વિનાના બની ગયા હૈાય અને એથી જ એએ. પેાતાના અનંત જ્ઞાનરૂપ . પ્રકાશ સ્વભાવને પૂરેપૂરા પ્રગટ કરી દીધે। હાય. “ આવા મહાત્મા તે સર્વજ્ઞ ” ભગવાન તરીકે ઓળખાય છે Ly I w દોષવાળા જીવે જે ન દેખી શકે, ન જાણી શકે, તે પણ આ ભગવંતા પેાતાની નિર્મળ જ્ઞાનરૂપ આંતર દિવ્યચક્ષુના પ્રભાવે દેખી અને જાણી શકે છે. ભૂતકાળનુ અને
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy