SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ • = = જૈન દર્શનનો કવાદ ! તે કેવલદશ ન, તેનું આચ્છાદન કરનાર કમ' તે કેવલ 1r ' દર્શનાવરણીય ક... પ જે અવસ્થામાં, ચપટીવગાડવા, માત્રવર્ડ પ્રાણી જાગૃત થાય એવી નિદ્રારૂપે વેદાતુ ઈન્દ્રિય દર્શનનુ આવરણ કરનારૂં કમ, તે નિદ્રાવેદનીય દશનાવરણીય કમ કહેવાય છે. ' ૬. ગમે તેમ ઢ ઢાળવા છતાં મહામુશ્કેલીએ જાગે, એવી નિદ્રારૂપે વેદાતુ ઈન્દ્રિયદર્શનનું આવરણ કરનારૂ ક . તે નિદ્રા-નિદ્રાવેદનીય દર્શનાવરણીય ક કહેવાય છે. ૭, બેઠાબેઠા કે ઉભાઉભા પણ નિદ્રાધીન કરનારૂ કમ, તે પ્રચલા વેદનીય દશ નાવરણીય કમ કહેવાય છે. R ત્ }} J ', </! ^ ચાલતાં ચાલતાં કે કામકાજ કરતાં પણ નિદ્રાધીન કરનારૂ કેમ તે પ્રચલા પંચલાવેદનીય દશનાવરણીય કેમ કહેવાય છે. 3 ૯ દિવસે ચિંતવેલુ કામ રાત્રે નિદ્રિત અવસ્થામાં ઉઠી કરવાવાળા જીવની નિદ્રાને “થીદ્ધી” નિદ્રા કહેવાય છે. એવી નિદ્નારૂપે વેદાતુ કમ થીણુધ્ધીવેદનીય દશનાવરણીય કહેવાય છે. ܝ થીણુદ્ધી માટે ત્યાનદ્ધિસ્ત્યાનગૃદ્ધિ એવા શબ્દો પણ છે.. ત્યાન એકઠી થયેલી ઘાટી થયેલી, થીજી ગયેલી. ઋદ્ધિ શક્તિ. વૃદ્ધિ આસક્તિ અર્થાત્ એકઠી થયેલી આત્મ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy