SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન દર્શનને કવાદ મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય. '' : - મતિઆદિ પાંચ જ્ઞાનેનું આવરણ કરવાના સ્વભાવવાળ કર્મપ્રદેશને જે જ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મ પ્રદેશના જસ્થાને દશનાવરણીય કર્મ કહેવાય છે. સાંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળ કર્મપ્રદેશને જ તે વેદનીય કર્મ કહેવાય છે . આત્મામાં મોહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા કર્મ પ્રદેશના-જંસ્થાને મેહનીય કર્મ કહેવાય છે. અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કમંપ્રદેશના જથ્થાને આયુષ્ય કર્મ કહેવાય છે. આત્માને જુદા જુદા આકારે, નામ વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કર્મ પુદ્ગલેના સ્થાને નામ કર્મ કહેવાય છે પ્રાણિઓની જાતિઓમાં ઉચ્ચપણનું તથા નીચપણાનું પ્રેરક જે કર્મ છે, તેને ગોત્ર કર્મ કહેવાય છે આત્માની દાનાદિ પાંચ લબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ કરવાના સર્વભાવવાળા " કર્મ પુદ્ગલની જેસ્થાને અંતરાય કમ કહેવાય છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy