SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના કમ વાદ જવાથી મેરૂપ ત તથા સમગ્ર વિશ્વને પણ પલટાવી શકે એવુ. અક્ષય આત્મવીય', 'ક્ષાયિકભાવથી પ્રકટ થાય છે. એવા વીદ્વારા આત્મા, શૈલેશી મેરૂ પર્વત જેવા સ્થિર અને દૃઢ થઈ જાય છે, અને ચાગ રહિત થવાથી સ્થિર વી'વંત અને છે. પછી આત્મા પુટ્ટુગલ ગ્રહણ કરતા નથી. કારણ કે અહી તેની અાગિ અવસ્થા છે. ૧૩૮ te આ ઉપરથી સમજી શકાય છે કે જે વીય પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાના સહકાર છે તે વીની ચાગ સંજ્ઞા છે. કાણુવાનાં પુદ્ગલાનું ગ્રહણ પણ આ ગ સજ્ઞક વીય'થી જ થાય છે. આ કામ ણુવા અનતાન'ત પ્રદેશયુક્ત ધાવાળી હોય છે. ચૌદ રાજલેાકના એક પણ અશ, કા'ણુ વ ા રહિત નથી. એટલે કાઇ પણ જગ્યાએ રહેલા જીવને કામ ણવા મળી રહે છે. ચૌદ રાજલેાકમાં સત્રકા ણવ ણુાઓ હોવા છતાં તે વણાએ કઈ સ્વય' ઉડીને આત્મ પ્રદેશ સાથે ચાંટી જતી નથી. જેમ લેઢાના સ્વભાવ ખેંચાઈ ને અયસ્કાન્ત મણિને વળગી જવાને છે, પરંતુ લાઢા સામે અયસ્કાન્તમણિનું આકષ ણ હાય તા જ લેતું અયસ્કાન્તમણિને વળગે છે. એમને એમ વળગી જતુ હેતતા જગતમાં કોઇ સ્થળે અયસ્કાન્તમણિ અને લેાદ્ધ અલગઅલગ દૃષ્ટિગોચર થાત જ નહી, તેવી રીતે કાણુ વણાને, ચાગના બળથી જ આત્મા પેાતાના ભણી ખેચે છે. જેમ અયસ્કાન્તમણિમાં લેઢાને ખેંચવાની કુદરતી શક્તિ છે, અને લેાઢામાં ખેચાવાની લાયકાત છે, તેમ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy