SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલ ગ્રહણ અને પરિણમન ૧૨૭ આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયારૂપ' સાધન તે કરણ વીર્ય છે. ' - કરણવીર્યમાં આત્મિકવીર્યની વાહન રૂપથી વિર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ, કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. કારણ કે લબ્ધિવીર્ય પ્રગટ હવામાં કરણવીય સંબંધ ધરાવે છે માટે તે ઉપચાર એગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્યએ શરીરની નહીં પરંતુ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નથી, પરંતુ શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા જે આત્મા શરીરમાં રહેલું છે તેને ગુણ છે. વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લોકો, શરીરની તાકાતને બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે યુગલમાંથી બનેલું હોવાથી તે તે પલિક વીર્ય કહેવાય છે. આ દિગલિક વીર્યની પ્રકટ- . તાને આધારે આત્માના વીર્ય ગુણેના પ્રકટીકરણ પર જ છે. તિન વાન ' જગતના નાના મોટા સર્વ પ્રાણુઓની મન-વચન તથા શરીરની સ્થૂલ થી સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મનવચન અને કાયા તે જડ હોવાથી આત્માના વીર્યવિના કેઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy