SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ -તત્વજ્ઞાન દ્વારા પદાર્થને મૌલિક તત્વની સમજ ૧૧૯ રૂપ ધમાંથી જ શરીર, શ્વાસોચ્છવાસ, શબ્દ અને વિચારનું પરિણમન થઈ શકે છે. આ પરિણમનમાં મૌલિક તસ્વરૂપે ગ્યતા ધરાવતા બે અતિ સૂક્ષ્મ છે. તેમાં રૂપ -રસ–ગધ અને સ્પર્શ હોવા છતાં પણ તે સ્કછે એટલા બધા સૂમ છે કે ઈન્દ્રિય પ્રય થઈ શકતા નથી. - છતાં પણ તેસ્ક ધ સમુહોમાંથી શરીરાદિપે પરિણિત દશા, ઈન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેના અસ્તિત્વ વિષે શંકા રહેતી નથી. સ્થૂલતા અને સૂક્ષમતાની દૃષ્ટિએ આ પ્રકારના જે યુગલ સ્કે કહ્યા છે, તે પૈકી પાંચ પ્રકાર સૂમ ને જે કહ્યો છે તે જ પ્રકારના સ્કોમાંથી શરીરાદિનું પરિણમન થઈ શકે છે. તે ધેનું વર્ણન આગળ આઠ શહેણુ વગણુ તરીકે વિચારાઈ ગયું છે. . - આ પરિણમન જીવના પ્રયત્નથી જ થાય છે. જીવના પ્રયત્ન વિના તે પરિણમન થઈ શકતું નહીં હોવાથી તે પિરિણમનને “પ્રાગ પરિણુમન” કહેવાય છે. જીવ દ્વારા તેનું પરિણમન કેવી રીતે થાય છે તે આગળ વિચારીશું પરંતુ આ રીતે જીવ દ્વારા થતા પ્રગપરિણમનમાં ક્યા સાધનથી જીવ, તે તે સ્કંધમાંથી શરીરાદિરૂપે પરિણમન કિરી શકે છે તે પણ વિચારવું અતિ જરૂરી છે. આત્માની સાથે અમુક સ્વરૂપે પરિણમન પામેલ પગલેના સંબંધથી જે જીવ, ઉપરોક્ત સૂક્ષ્મ પુદ્ગલ સ્કનું શરીરાદિ રૂપે પરિણમન કરી શકે છે. તેના વિના તે થઈ શકતું નથી. સમસ્ત બ્રહ્માંડમાં શરીર, શ્વાચ્છવાસ, ભાષા અને મને
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy