SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના મવાદ' આધુનિક વિજ્ઞાન ધીમેધીમે પણ. કઈક અશે એકમત થતું જાય છે. ८८ હવે તા વિજ્ઞાનવિષે પ્રગટ થતી કેટલીક હકિકતા તા એટલી બધી વિચિત્ર આવે છે કે શાસ્ત્રીય સૂક્ષ્મ હિકકત્તાને માન્ય કરવામાં નિષેધ કરવા જેવુ* રહેતું જ નથી. તેમ છતાં પણ પદાર્થોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ શેષ જૈન શાસ્ત્રોમાં જે રીતે મળી શકે છે તેવી સપૂણ શેાધ દુન્યવી કાઈ પણ સાધનાથી શેાધી શકાય તેમ છેજ નહીં. જૈન દર્શનકારાએ દર્શાવેલ પ્રત્યેક પઢાર્થ માત્રનું સ્વરૂપ ત્રિકાળ અખાષિત છે. પરંતુ વત માન વૈજ્ઞાનિકોએ અનુભવેલા કે પ્રગટ કરેલા સવ નિયમ કઈ સવા સ્થિર અને સત્ય રહ્યા નથી: દૃષ્ટાંત તરીકે વર્તમાન વૈજ્ઞાનિકાએ પદાર્થના જે ભાગને અભેદ્ય, અછેદ્ય અને સૂક્ષ્મતમ માની પરમાણુ તરીકે નક્કી કર્યાં હતા, તે પરમાણુમાં પાછળથી એલેકટ્રોન અને પ્રેટોનના વિભાગા સમજાયા, અને બાદ તે પ્રેાટનમાં પણ ન્યૂટન અને પાટાન સમજાયા. ! હાલમાં એલેકટ્રાનને નાનામાં નાના અણુ તરીકે સ્ત્રીકારાય છે, પરંતુ ભવિષ્યમાં તેની પણ અણુ તરીકેની માન્યતા મિથ્યા મની જવાની. આ રીતે જેમ જેમ વિજ્ઞાનના વિકાસ વધતા જાય છે. તેમતેમ તેની કેટલીક ખાખતાની નિશ્ચયતા મિથ્યા પ્રમાણિત અનતી રહે છે. જ્યારે જૈન શાસ્ત્રમાં કહેલ કોઈપણ હકિકત કાઈ કાળે લેશમાત્ર મિથ્યા પ્રમાણિત થતી નથી. ઇંગ્લાંડના આજના મહાન વિચારર્ક શ્રી ડા. કેમથ વાકર કહે છે કે દરેક આખતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે 1
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy