SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ و આ સંનું સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાની સિવાય વિશ્વને કોઈ વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શક્યે નથી, અને કરી શકવાના t પણ નથી. . જીંદગી ને જીંદગીએ ચાલી જાય, કરોડો-અબજો રૂપીયાના વ્યય થાય, રાત-દિવસ તનતેાડ પ્રયત્ન કરાય, છતાં પણ કેવળજ્ઞાનીઓના જ્ઞાનવડે જે પદાજ્ઞાન થાય છે, તેવુ પદા જ્ઞાન અન્યથી કદાપિ થઈ શકતુ નથી. કેવળજ્ઞાનમાં જે શક્તિ છે, તેવી જ્ઞાનશકિત વિશ્વના કોઈ યત્ર-શસ્ત્રો કે રસાયણ શાસ્ત્રથી પ્રાપ્ત થઈ શકવાની નથી.માટે જ જ્ઞાનીઓ કહે છે કે કોઈપણ પ્રકારના બાહ્યસાધનાની લેશમાત્ર પણ અપેક્ષા વિના, 'વિશ્વના સમગ્ર પદાર્થાની સમગ્ર શક્તિના સમગ્ર આવિષ્કારે!ની સુલભતા પ્રાપ્ત કરવા માટે, આત્માની કેવળજ્ઞાન શક્તિને આચ્છાદિત મનાવી રાખનાર, જ્ઞાનાવરણીય કર્મીસ્વરૂપે વતી રહેલ પૌદ્ગલિક રજકણાને, આત્મા ઉપરથી સથા દૂર કરવાના પ્રયત્ન કરા, પછી એ કે આત્માના અણુઅણુમાં રહેલ અનંત જ્ઞાનશક્તિ, પટ્ટા વિજ્ઞાનના વી રીતે આવિષ્કાર કરી શકે છે. આધુનિક વૈજ્ઞાનિકોએ કરોડો-અખો રૂપીયાના વ્યય પૂર્વક અનેક યાંત્રિક સાધને દ્વારા યા રસાયણાની મિશ્રતા દ્વારા સૂક્ષ્મ અણુશક્તિના "જે આવિષ્કારો કરી બતાવ્યા છે, તેના કરતાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુસ્વરૂપનું વર્ણન જૈન-થાઓ દ્વારા જાણતાં આપણને સમજાય છે કે, કોઈ પણુ, જાતના બાહ્યસાધનની અપેક્ષા વિનાના આવા અણુ આવિષ્કાર
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy