SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ –સત્તા અને ઉદય કહેવાય છે. જૈનેતર દર્શનમાં પણ કર્મની તે જ અવસ્થાઓને બતાવતાં બેધ્યમાન કર્મને ક્રિયમાણ, સત્ કર્મને સંચિત, અને ઉદયમાન કર્મને પ્રારબ્ધ તરીકે ઓળખાવેલ છે. પરંતુ આટલા માત્રથી કર્મના અણુઓનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી. કર્મ અણુવિજ્ઞાનની સમજનો ઉદેશ મુખ્યત્વે કરીને તે આત્માની સ્વાભાવિક અર્થાત્ પાર, માર્થિક અને વ્યાવહારિક એ બન્ને સ્વરૂપને સત્ય રીતે ઓળખવા માટેની છે. જીવના આ બન્ને સ્વરૂપને ખ્યાલ પ્રાપ્ત કરવામાં જ કર્મવિષયક સમજની સફલતા છે. વળી કેવળ વિભાવિક યા વ્યાવહારિક સ્વરૂપને જ જાણવા માત્રમાં કર્મવિજ્ઞાનની સફલતા નથી. યા એકલા શુદ્ધ સ્વરૂપના પ્રતિ પાદનમાં પણ કર્મ વિજ્ઞાનની સફલતા નથી. હા ! એટલું જરૂર છે કે આત્માના પારમાર્થિક સવરૂપ તરફ દષ્ટિપાત કરવા પહેલાં તેના વ્યાવહારિક સ્વરૂપને ખ્યાલ પણ હવે જોઈએ. મનુષ્ય-પશુ-પક્ષી–સુખી-દુઃખી આદિ આત્માની દ્રશ્યમાન અવસ્થાઓના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આત્માના પારમાર્થિક સ્વરૂપને સમજવાની ચેગ્યતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કારણ કે જ્યાં સુધી અનુભવમાં આવવાવાળી વર્તમાન અવસ્થાની સાથે આત્માના સંબંધને સાચો ખુલાસો ન થય ત્યાં સુધી સમજનારની દૃષ્ટિ, આગળ કેવી રીતે વધી શકે? ત્યારે આત્માને એ સમજાય કે ઉપરના સર્વ રૂપ તે વિભાકિ છે, સગજન્ય છે, ત્યારે જ સ્વય મેવ જિજ્ઞાસા પેદા થાય છે કે, આત્માનું સત્ય યા સ્વાભાવિક અર્થાત્ કર્મ સંબંધી રહિત સ્વરૂપ કેવું છે? પરંતુ જે કર્મવિજ્ઞાન માત્ર આત્માની
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy