SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ લખન લે છે, અને ત્યારપછી સકેચન દ્વારા પ્રાપ્ત થયેલ ', ખળ વડે જ ઉચે કૂદી શકે છે. અન્યથા કૂદી શકતા નથી. તેવી રીતે ભાષાદિ વણાએને છેડી મૂકવા માટે, તે જ તે પુદ્ગલાનું અવલ મન લેવાય છે. શેષ ઔદ્યારિકાદિ શરીર ચેાગ્ય પાંચ વાએમાંથી *હુણુ કરાતા પુદ્ગલસ્કંધાને તે ઔદારિકાદિ શરીરરૂપે પરિણુમાવે છે, પણ છેાડી મુકાતા નથી. તેને તેા ધન નામક વડે પેાતાની સાથે આત્મમાં જોડી દે છે. ભાષા-ઉ વાસ અને મનેાવણ્ણાના પુગલ સ્કંધાને તે આત્મા સાથે સંબંધિત અનવામાં હેતુભૂત તેઓનુ બંધન નામક નહિ હાવાથી તેઓને તે પૂના સમયે ગ્રહણ કરે, અને પછીના સમયે છેડી મૂકે. એ પ્રમાણે થયા જ કરે છે. ભાષા—ઉચ્છ્વાસ અને વિચારસ્વરૂપે પરિણુમાવી છેડી મૂકાતાં તે અણુસ્ક ંધે આજના વૈજ્ઞાનિક પ્રયાગાદ્વારા કાગળ યા અન્ય ચીજ ઉપર અંક્તિ થતા હાઈ, તે અણુક ધા પુગલ સ્વરૂપ હેાવાની જૈનદર્શનકથિત માન્યતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. રેડીઓ-ગ્રામેાફેન વિગેરે, ભાષાના પુગલાને અકિત કરતા પ્રત્યેાગે છે. અસત્ય શોધક યંત્ર” તે વિચારના પુટ્ટુ ગલેાને અંકિત કરતે પ્રયાગ છે. અને ઉચ્છ્વાસને પણ ગ્રહણ કરતા એક પ્રયોગ ‘કિસ્મત નામે માસિક”ના ડીસેમ્બર ૧૯૬૨ના અંકમાં નીચે મુજબ વાંચવામાં આવ્યો હતેા. “અમેરીકાના એક ડૉકટરે, ક્રોધીતશાયુક્ત એક માન. .
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy