SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું જીવનની વિવિધ અવસ્થાનું સર્જક તત્વ વિશ્વની વ્યવસ્થામાં જીવ અને પુગલ બન્નેનો હિસે છે. દુનિયામાં ગુગલનું અસ્તિત્વ નહીં હોતાં એક માત્ર આત્મા–જીવ યા ચેતનનું જ, અગર જીવ નહિ હેતાં એક માત્ર પુદગલનું જ અસ્તિત્વ હેત, તે આ દ્રશ્યજગત જ હેત નહિ. દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ પુદ્ગલ હાઈ તેમાંથી જીવના પ્રયત્ન વડે જ વિવિધ અવસ્થાવંત દ્રશ્ય જગતનું અસ્તિત્વ વતે છે. દ્રશ્ય જગતમાં પુગલની ઉપ ગિતા પણ વિવિધ રીતે જોવામાં આવે છે. જીવને આરામ અને શાંતિ આપે એવી અવરથાવંત પુલ પણ હોય છે. અને અશાંતિકારક અવસ્થાવંત પણ પગલે હોય છે. અવસ્થાઓની ભિનતાના હિસાબે દરેક અવસ્થાવંત યુગલને વિવિધ સંજ્ઞાથી જગત ઓળખે છે. પૌષ્ટિક એવા ખાદ્યપદાર્થો અને પણ તે પુગલ જ છે. વિષ અને શરાબ તે પણ પુદ્ગલ જ છે. મોટ–ન–એરપ્લેન એ પણ પુદ્ગલ જ છે. વસ–પાત્ર એ પણ પુગલ જ છે. એટમ ખ–હાઈડ્રોજનબોમ્બ તથા અન્ય પ્રાણઘાતક શસ્ત્રો એ પણ પુદ્ગલ જ છે. અરે! પ્રાણીઓનું શરીર, શબ્દ, વિચાર અને ઉશ્વાસ એ પણ પુદ્ગલ જ છે. અવસ્થાની દ્રટિએ પુદગલમાં વિવિધતા છે, તેમ પ્રાણીઓને ગુણ અને દોષકારકની દ્રષ્ટિએ પણ તેમાં
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy