SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પશમ દ્વારા મનુ રસાયણ વિધિથી યા અન્ય કેઈ પ્રાગેથી વિવિધ આવિષ્કારે કરી વિવિધશક્તિધારક પદાર્થો વિશ્વ સમક્ષ રજુ કરે, તે પણ તે પદાર્થોનું ઉપાદાન કારણ શોધતાં, છસ્થ (અસર્વસ) મનુષ્યની દૃષ્ટિ, દેહધારી જીવાના શરીરરૂપ પુગલ અવસ્થાથી આગળની કેઈપણ પુદ્ગલ અવસ્થામાં નહિં જઈ શકે. પરંતુ શરીર સ્વરૂપ પુદ્ગલ અવસ્થા તે કઈ જાતની પુગલ અવસ્થામાંથી ઉદ્દભવી ? એ પ્રશ્નના સમાધાનમાં કેટલાકએ પાંચભૂતોની કલ્પના કરી. પરંતુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રત્યક્ષ પ્રાગ દ્વારા ભૂતનું પણ વિશ્લેષણ થવાથી તે કલ્પના પણ સાચી ઠરી નહિ. સર્વ પ્રથમ ઈ. સ. ૧૯૬૧ માં થઈ ગયેલ બોયલ (Boyle) નામે વૈજ્ઞાનિકે પોતે લખેલ “સત્તેહવાદી રસાયણ” નામે પુસ્તકમાં પાંચભૂતે તે મૂળતત્ત્વ હેવાનો સહ પ્રગટ કર્યો. તેણે જાહેર કર્યું કે એ પાંચભૂત તે મૂળતત્વ નથી જ. મૂળતત્ત્વ છે તેથી કાંઈ જુદું જ છે. એ ભૂત તે સંમિશ્રણનું જ પરિણામ છે. અહિં શરીર અને શરીરનું મૂળતત્ત્વ એ બને છે તે પુદ્ગલ જ. પરંતુ તે બન્નેમાં પુદ્ગલ અવસ્થાની ભિન્નતા છે. શરીર એ પરમાણુની રચના હોવા છતાં તે શરીરની રચના, એક પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલમાંથી થઈ શકતી નથી. કારણ કે જેનદર્શનના સિદ્ધાન્તાનુસાર એક પરમાણ ઉપર જીવને કઈ પણ પ્રયાગ થઈ શકતું નથી. પરંતુ
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy